SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ પ્રમાણ થાય છે, “સઘં રાજસદm i[ વાસણ સદર ૧૦૦ હજાર વર્ષોના સમૂહને એક લાખ વર્ષ કહે છે. વાલી વારસદાર ૮૪૦૦૦૦૦ (ચાયસિ (લાખ વર્ષનું “ g gવંને? એક પૂર્વાગ' થાય છે. નાનાની પુન્ના સદસરસારું છે git g? ૮૪ લાખ પૂર્વોનું એક “પૂર્વ” થાય છે. “ ચિં” એ જ પ્રમાણે એટલે કે ૮૪ લાખ પૂર્વેનું “ત્રુટિતાંગ થાય છે, તહિv ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત થાય છે. “શવ રાવ ૮૪ લાખ ત્રુટિતનું એક “અટટાંગ થાય છે અને ૮૪ લાખ અટટાંગનું એક “અટટ' થાય છે “ગરજે ચાવે ૮૪ લાખ અટટનું એક “અવવાંગ” થાય છે અને ૮૪ લાખ અવગનું એક એવ' થાય છે. ઘEદૂર ૮૪ લાખ અવવનું એક “હહુકાંગ” થાય છે અને ૮૪ લાખ હૂહૂકાંગનું એક હૂહૂક થાય છે. ઉપરાંત રૂપ ૮૪ લાખ હૂહૂકનું એક ઉત્પલાંગ થાય છે અને ૮૪ લાખ ઉ૫લાંગનું એક “ઉત્પલ' થાય છે. એ જ પ્રમાણે પડ્યાંગ પધા, નલિનાંગ નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ અયુત, પ્રયુતાંગ પ્રયુત, યુતાંગ નયુત, ચૂલિકાંગ થલિકા અને શીર્ષપ્રહેલિકાંગ શીર્ષપ્રહેલિકાના વિષયમા પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક પૂર્વકાળ કરતાં ઉત્તરકાળ ૮૪ લાખ ગણે સમજે. જેમકે “૮૪ લાખ ઉત્પલનું એક ‘પવાંગ” થાય છે અને ૮૪ લાખ પડ્યાંગનું એક પા થાય છેઈત્યાદિ. “તવનિ આવલિકાથી લઇને શીર્ષપ્રહેલિકા પર્યાના જ કાળની ગણતરી કરી શકાય છે. “પાવાવળિયા શિક્ષણ સેવા વં કરમિg તથા શીર્ષપ્રહેલિકા પર્યન્તનું જે કાળપ્રમાણ છે, એ જ ગણિતરૂપ પ્રમાણને વિષય છે. એટલે કે શીર્ષપ્રહેલિકા પર્યાના કાળની જ ગણતરી કરી શકાય છે “શીર્ષપ્રહેલિકા” પર્યન્તના કાળની જ ગણતરી કરી શકાય છે, ત્યાર પછીના કાળને તે ઉપમા દ્વારા જ સમજી શકાય તે, તેથી શીષપ્રહેલિકા” પછીના પલ્યોપમ આદિ કાળને પમિક કાળ કહે છે, કારણ કે અતિશય જ્ઞાન સંપન્ન જે આત્માઓ હોય છે, તેમના દ્વારા જ તે કાળપ્રમાણને ગ્રહણ કરી શકાય છે, તે સિવાયના છદ્મસ્થ જીવો દ્વારા તે કાળ પ્રમાણને ગ્રહણ કરી શકાતું નથી. તે છઘસ્થ છો તે કાળપ્રમાણને કઈ ઉપમાની મદદથી જ સમજી શકે છે, એ સૂ. ૨ ઉપમેય કાલકે સ્વરૂપના નિરૂપણ ઉપમયકાળ-પર્યાપમની-સાગરોપમ વકતવ્યતા– “જે જિં તું નિg” ઇત્યાદિ સુત્રાથ–( જિં દરમિg ?) હે ભદન્ત ! તે ઔપમિક કાળનું કેવું છે? (ઉમા જ નgor) હે ગીતમ! પમિક કાળના બે પ્રકાર કહ્યા છે. (iii) તે બે પ્રકાર આ પ્રમાણે છે-(પઝિવ ઇ, સામે ) (૧) પાપમ અને (૨) સાગરોપમ. (સે દ્ધિ તં વઢિી , િત સાગર ?) હે ભદત ! પપમ કાળ એટલે શુ? સાગરેપમ કાળ એટલે શું? (ારા શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy