SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ सुतिक्खेण, विछेत्तुं भेत्तुं च जं किर न सक्का, तं परमाणु सिद्धा वयंति આડું પમાળા”) સૂતીક્ષણ થ વડે પણ જેનું છેદન ભેદન થઈ શકતું નથી એવા તે પરમાણુને જ્ઞાનસિદ્ધ ભગવાને એટલે કે કેવળજ્ઞાનીએ સમસ્ત પ્રમાણેનું આદિભૂત પ્રમાણુ કહ્યું છે. (મળતાળ પરમાણુ તેમજાળ સમુચ મિસભાગમાં સા જુના ओसहसहिया वा, सह सण्डियाइ वा, उड्ढरेणूइ वा, तसरेणूई वा, रहरेणुह મા, મારુફ વા, જિમવા વા,સૂયા વા, નવમો વા, ચંપુછે ) અનંત પરમાણુ પુદગલાના સમૂહ રૂપ સમુદાયના સયાગથી એક ઉત્ક્ષ્ક્ષ્ણ લક્ષિણકા, લક્ષણ ક્ષણૂિકા, ઉલ્હરણ, ત્રસરેણુ, રથરેજી, ખાલાગ્ર, લિક્ષા, (લીખ), ચૂકા, (જૂ), ચવસધ્ધ અને અંશુલ થાય છે. (અટ્ટ પસન્દૂ સયિાળો માળા साहसण्डिया, अनुसण्हसहियाओ सा एगा उड़ढरेणु, अटू उड्ढरेणओ सा एगा तसरेणू, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू, अटु रहरेणुओ से एगे લેવલ સત્તમકુવાળું મનુસ્માળું વાળે, વં દિવાસ-મળ, ફ્રેમવય, एरणवयाणं पुव्वविदेहाणं मणुस्साणं अट्ठबालग्गा सा एगा लिक्खा) આઠે લક્ષણુ લક્ષણકાની એક લક્ષણુ સૃષ્ણુિકા થાય છે, આઠ લક્ષણુ લક્ષણિકાની એક ઉર્ધ્વરેજી થાય છે, આઠ વરણુઓની એક ત્રસરેણુ થાય છે, આઠ ત્રસરેણુઓની એક થરણુ થાય છે અને આઠ રથણુઆને દેવકુરુ, ઉત્તરકુના મનુષ્યાના એક માલામ થાય છે. એ જ પ્રમાણે દેવકુરુ તથા ઉત્તરકુરુના મનુષ્યેાના આઠ ખાલાગ્રો મળીને હરિવ` અને રમ્યક ક્ષેત્રના મનુષ્યના એક ખાલાગ્ર થાય છે. હરિવ અને રમ્યક ક્ષેત્રોના મનુષ્યેાના આઠ ખાલાગ્રા મળીને હૈમવત અને ઐરવતના મનુષ્યને એક આલાગ્ર થાય છે. હૈમવત અને અરવતના મનુષ્યના આઠ ખાલાગ્રો મળીને પૂર્વવિદેના મનુષ્યાના એક માલાગ્ર થાય છે. પૂ વિદેહના માઢ ખાલાગ્રોની તે એક શિક્ષા (લીખ) થાય છે. ( અવ્રુત્તિવાઔ મા ગા जूया, अट्ठ ज्याओ से एगे जबमज्झे, अट्ठ जवमन्झाओ से ओगे अंगुले, एए णं अंगुलपमाणेणं ६ अंगुलाई पाए, बारस अंगुलाई विहत्थी, चउवीस મંમુછારૂ રચળી, મરચાહીમ અનુહારૂ છુછી) આઠે લિક્ષાઓ (લીખા)ની એક ચૂકા (જૂ) થાય છે, આઠ યૂકાઓનું એક યવમધ્ય પ્રમાણ થાય છે, આઠ યવમધ્ય પ્રમાણનું એક ગુલપ્રમાણ થાય છે, એવા છ અંશુલ પ્રમાણેાનું એક પાદ થાય ખાર અંશુલાની એક વિતસ્તિ થાય છે. ૨૪ અંશુલાની એક રિહ્ન (હાથ) થાય છે. ૪૮ અંશુલાની એક કુક્ષિ થાય છે, (જીન્નઽરૂ અંગુળ સેને ઢેફ ા, धणुइ वा, जुएइ वा, नालियाइ વા, અપવે વા, મુસછે. વા) ૯૬ અંશુલાના એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અથવા મુસલ થાય છે. (Ç Î ધનુમાને પં તો પશુસદ્દસાર પાઉથ) અહીં જે ધનુષ પ્રમાણુ બતાવ્યું છે એવાં બે હજાર ધનુષના એક ગાઉ (કેશ) થાય છે. (જ્ઞરિબાવાર્ નોયળ) ચાર કાશને એક યેાજન થાય છે. (જ્ળ નૌથળમાોળ ને પરણે आयाम जोयणविक्खंभेण जोयणं उड्ढ उच्चत्तेणं, तं तिओणं सविसेसं परिरयेणं ) આ । યેાજન પ્રમાણની અપેક્ષાએ જે પશ્ય (વા) એક યાજન લાંખા, એક ાજન પહેળા શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy