________________
અને એક યોજન ઊંડે હોય, ( if , વૈયાદિ, તેયાર્દિક ૦૩
સત્તરપરા સમ સંનિવિ, મર, વાહi) એવાં પલ્પમાં (કૂવામાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ અને અધિક સાત રાત્રી સુધીમાં ઉગેલા, કરોડો બાલાને ખૂબ ઠાંસી ઠાંસીને ઉપર સુધી ભરી દેવા જોઈએ. બાલાગ્રોથી તેને સંનિશ્ચિત કરી દેવું જોઈએતેમાં તલભાર જગ્યા પણ ખાલી ન રહે એવી રીતે કરેડે બાલાોને તેમાં ખૂબ દબાવી દબાવીને તેના મુખ સુધી ખીચખીચ ભરી દેવા જોઈએ. (જે વા નો સો ટકા) તે બાલાને ત્યાં એવાં તે ખીચખીચ ભરવા જોઈએ કે જેથી તેમને અગ્નિ બાળી શકે નહીં, ( ર ) (નો
ગ) વાયુ ઉડાડી શકે નહીં, વળી સડી પણ જઈ શકે નહીં, (જે પરિદ્ધિના નષ્ટ પણ થઈ શકે નહીં, અને (t pas 4 આગા ) તેમાંથી કે પણ પ્રકારની દુર્ગધ આવી શકે નહિ. (તો વાસણ રાહત ને प्रगमेगं बालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले नीरए, निम्मले, નિરિ, નિરજે મારે. વિર માં રે ૪ જિ ) હવે બાલાથી ખીચખીચ ભરેલા તે કૂવામાંથી (પલ્યમાંથી) એક એક બાલાઝને સે સો વર્ષે બહાર કાઢવામાં આવે, અને એવી રીતે તે આખા પલ્યને ખાલી થતાં, રજરહિત થતાં, નિર્મળ થતાં, નિર્લેપ થતાં, અપહત થતાં (સમગ્ર બાલાોના લેપથી રહિત થઈ જતાં) અને વિશુદ્ધ થતાં એટલે કાળ લાગે, એટલા કાળને એક પળેપમ કાળ કહે છે.
હવે સૂત્રકાર સાગરેપમ કાળના સ્વરૂપનું નીચે પ્રમાણે નિરૂપણ કરે છે– ( सि पल्लाणं काडाकोडीणं हवेज्ज दसगुणिया, तं सागरोवमस्स उ, एक्कस्स અરે રિમા) એવાં કેડાછેડી પોપમેને દસ વડે ગુણવાથી જેટલું કાળનું પ્રમાણ આવે છે, તે કાળપ્રમાણને એક સાગરોપમકહે છે, એટલે કે દસ કેડીકેડી પલેપમની બરાબર એક સાગરોપમકાળ થાય છે.
(एए णं सागरोवमपमाणेणं चत्तारि सागरोवमकोडाकोडीओ कालो मुसमा सुसमा, तिरुण सागरोवमकोडाटोडीओ कालो मुसमा, दो सागरोवमकोडाकोडीओ कालो सुसमदुसमा, एगसागरोवमकोडाकोडी बयालीसाए वाससहस्सेहिं अणिया कालेो दुसममुसमा, एक्कवीसं वाससहस्साई कालो દુસમા, પથરીયં વાસસ્સારું જા તુસણમા) આ જે સાગરોપમપ્રમાણ કહ્યું છે, એવા ચાર કોડાકડી સાગરોપમને “સુષમ-સુષમાકાળી હોય છે, ત્રણ કડાકોડી સાગરેપમ પ્રમાણ “સુષમકાળ હોય છે, બે કડાકોડી સાગરોપમ પ્રમાણ “સુષમદુષમાકાળ હોય છે. એક કડા કેડી સાગરોપમ કરતાં ૪૨ બેંતાલીસ હજારવર્ષ ન્યૂન (એાછા) પ્રમાણુવાળે “દુષમસુષમ કાળ હોય છે. ૨૧૦૦૦ વર્ષને દુષમકાળ હોય છે અને ૨૧૦૦૦ વર્ષને જ દુષમદુધમાકાળ” હોય છે. (grFવિ કgofg gવાથી વારસામું જો સુમકુમ ઉસર્પિણી કાળમાં ૨૧ એકવીસ હજાર વર્ષ દુષમદુષમકાળ હોય છે. एकवीसं वाससहस्साई जाच चत्तारि सागरोवमकोडाकाडी कालो સમાસમા) ૨૧૦૦૦ વર્ષથી લઈને (યાવત) ચાર કેડાછેડી સાગરોપમને સુષમ
શ્રી ભગવતી સૂત્ર : ૫