SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સામાકાળ હોય છે. (ત સાતમોહાલી જા ગોષિી , सागरोजम कोडाकोडीमो कालो ओसप्पिणी, बीस सागरोवमकोडाकोडीओ પાળિ સMિળ વ) અવસર્પિણી કાળ દસ સાગરેપમ કડાકેડીને હોય છે, અને ઉલ્સપીણી કાળ પણ દશ સાગરેપમ કોડાકડીને હોય છે. આ રીતે ઉત્સપીણી અને અવસપીણું કાળ એકંદરે વીસ કેડા કેડી સાગરોપમ પ્રમાણ હોય છે. ટીકાથ–પહેલા પ્રકરણમાં ગણનીય કાળનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર પોપમ આદિ ઔપમિક (ઉપમા દ્વારા જેનું સ્વરૂપ જાણી શકાય એવા કાળેનું નિરૂપણ કરવાને માટે પરમાણુ આદિના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે–ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે તે જે તે વ્યકિ ) હે ભરત ઓપમિા કાળનું કેવું સ્વરૂપ છે? (જે કાળને ઉપમાથી સમજી શકાય છે, અતિશય જ્ઞાનીજનો સિવાયના જે છસ્થજને છે, તેમનાથી જે કાળના સ્વરૂપને ઉપમા વિના સમજી શકાતું નથી, એવા કુળને ઓપમિક કાળ કહે છે.) ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “કવિ વિદે gownતે હે ગીતમ! પમિક કાળના બે પ્રકાર કહ્યા છે, (રંગ) તે પ્રકારે આ પ્રમાણે છે–પરિવને ૨ સાવ ૨ (૧) પપમ કાળ અને (૨) સાગરોપમ કાળ. હવે ગૌતમ સ્વામી તેમનું સ્વરૂપ જાણવાને માટે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– જે હિં હં ક્રિડ્યો છે. હિં હં સોવરે ? હે ભદન્ત! તે પલ્યોપમાળનું સ્વરૂપ કેવું છે? તથા તે સાગરેપમ કાળનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે–ા પ્રતિક વિ છે મે કં શિર ર સવાર ઈત્યાદિ-હે ગૌતમ ! અત્યંત તીક્ષણ ધારવાળા શસ્ત્ર વડે પણ–તલવાર દ્વારા–જેના બે ટુકડા કરી શકાતા નથી, અને જેમાં સેય આદિ દ્વારા છેદ કરી શકાતો નથી, અથવા શત્ર દ્વારા જેનું છેદન ભેદન કરી શકાતું નથી, એવા પદાર્થને પરમાણુ કહે છે, એવું (જ્ઞાનસિદ્ધ) જ્ઞાની કેવલી ભગવાને કહ્યું છે. અહીં સિદ્ધ પદને પ્રયોગ સિદ્ધગતિમાં વિરાજતા સિદ્ધ ભગવાનના અર્થમાં કરાયું નથી, કારણ કે તેઓ ઉપદેશ દઈ શકતા નથી. ઉપદેશ દેવાને માટે તે મુખ જોઈએ. સિદ્ધ ભગવાનને શરીર જ હેતું નથી, તે મુખ તે કયાંથી હોય! અહીં તે કેવળજ્ઞાનીને માટે “સિદ્ધ પદને પ્રયોગ કરાય છે. પરમાણુને સર્વ પ્રમાણમાં આદિભૂત કહેવાનું કારણ એ છે કે–લોકમા ઉતલક્ષણ શ્કણિકા, અંગુલ, વિતસ્તિ–વેંત, હસ્ત, દંડ આદિને પ્રમાણુરૂપે માનવામાં આવેલ છે. આ પ્રમાણે દ્વારા પદાર્થ આદિના પરિમાણ આદિનું જ્ઞાન થાય છે. એ સમસ્ત પ્રમાણેની ઉત્પત્તિનું આદ્ય કારણ આ પરમાણુ જ ગણાય છે, તે કારણે તેને આદિ (સર્વ પ્રથમ) પ્રમાણ કહ્યું છે. જો કે નૈઋયિક પરમાણુનું પણ એ જ લક્ષણ છે, પરંતુ અહીં પ્રમાણને અધિકાર ચાલતું હોવાથી અહીં વ્યવહારિક પરમાણુનું લક્ષણ કહેવામાં આવ્યું છે એમ સમજવું. પરમાણુ એવું હોય છે કે અત્યંત તીર્ણ શસ, સેય આદિ વડે પણ તેનું શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨ ૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy