SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ “વાત (નાન્ન) પદથી છવાનિગમ સૂત્રેકિત નીચે પ્રમાણે સૂત્ર પાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે-“બાપાં અંતે! જીવનસમુદે , જો પથકોઇ, gમિશન, णो अखुभियजले, तहाणं बाहिरगा समुद्दा किं उस्सिओदगा ?" "गोयमा ! बाहिरगा समुद्दा णो उस्सिओदगा, पत्थडोदगा, णो खुभियजला, अखुभियजला, पुण्णा, पुण्णप्पमाणा, वोलट्टमाणा, वोसट्टमाणा, समभरघडताए चिहति" "अत्थिणं भंते ! लवणसमुद्दे बहवे उराला बलाहया संसेयंति, संमुच्छंति, વારં વાર્તાતિ?” “હંતા, સ્થિ, “ના મંતે ! ને સઇદે ઘટ્ટ કરી बलाइया संसेयंति, संमुच्छंति, वासं वासंति, तहाणं बाहिरेमु वि समुद्देसु बहचे उराला बलाहया संसेयंति, संमुच्छंति वासं वासंति ? " “ કુળદે ” “જે તે ! હુચરુ વારિતા સમુદા goiા, पुण्गप्पमाणा, वोलट्टमाणा, वोसट्टमाणा समभरघउत्ताए चिट्ठति ? " गोयमा ! बाहिरेसु णं समुद्देसु बहवे उदगजोणिया जीवा य, पोग्गला य उदगत्ताए જામંતિ, શિવમંતિ, જયંતિ ઉજવંતિ” ઈત્યાદિ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. જવાભિગમની ત્રીજી પ્રતિપત્તિનું આ ૧૬૯ મું સૂત્ર છે, આ સૂત્રપાઠને સારાંશ નીચે પ્રમાણે છે–ગૌતમ સ્વામીને પ્રશ્ન “હે ભદન્ત! જેવી રીતે લવણસમુદ્ર ઉછળતાં પાણીથી યુકત છે–સમતલ જળથી યુક્ત નથી, સુબ્ધ જળવાળે છે, અક્ષુબ્ધ જળવાળે નથી, એવી રીતે બહારના સમુદ્રો પણ શું ઉછળતા જળથી યુકત છે–સમજળવાળા નથી? સુબ્ધ જળથી યુક્ત છે- અક્ષુબ્ધ જળથી યુક્ત નથી. ઉત્તર- હે ગૌતમ! બહારના સમુદ્રો ઉછળતાં જળવાળા નથી પણ સમજળવાળા છે, તેઓ ક્ષુબ્ધ જળવાળા નથી પણ અક્ષુબ્ધ જળવાળા છે. તેઓ પૂર્ણ છે, પૂર્ણ પ્રમાણુવાળા છે, તરંગાવલિથી સુશોભિત છે, અને ઉછળતા જળવાળા નથી. તે કારણે તેઓ જળથી પરિપૂર્ણ સમભારવાળા ઘડાઓ જ હોય એવાં લાગે છે. પ્રશ્ન- હે ભદન્ત! લવસમુદ્રમાં શું અનેક વિશાળ મેદ્યનું સંવેદન થાય છે ? સંમૂછન થાય છે? શું તેઓ ત્યાં વષ્ટિ વરસાવે છે? ઉત્તર- હા ગૌતમ! ત્યાં વિશાળ મેદ્યનું સંવેદન આદિ થાય છે. પ્રશ્ન- હે ભદન્ત! જેવી રીતે લવણસમુદ્રમાં અનેક વિશાળ મેદ્યનું સર્વેદન સમચ્છન અને સંવર્ષણ થાય છે, એ જ પ્રમાણે બહારના સમુદ્રોમાં પણ શું વિશાળ મેઘેનું સંવેદન થાય છે ? સંમૂછન થાય છે? તેઓ શું ત્યાં વૃષ્ટિ વરસાવે છે? ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રની બહારના સમુદ્રોમાં એવું બનતું નથી. પ્રશ્ન – હે ભદન્ત ! શા કારણે આપ એવું કહે છે કે બહારના સમુદ્રમાં એનું સંવેદન આદિ કાર્ય થતાં નથી? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છેહે ગૌતમ! બહારના સમુદ્રોમાં અનેક ઉદકનિક જીવ (અપકાય જીવ) અને પુદગલ ઉદક (જળ) રૂપે અપક્રમ કરે છે, બુકમ કહે છે, ચુત થાય છે અને ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૪૫.
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy