________________
"से तेणटेणं एवं बुच्चइ गोयमा ! बाहिरियाणं दीवसमुद्दा पुण्णा, पुण्णप्पमाणा, RATI, જાપદના સમમત્તાપ વિતિ હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે બહારના દ્વીપ સમૃદ્રો પૂર્ણ છે, પૂર્ણપ્રમાણુવાળા છે, તરંગોથી યુકત છે. અને વિકાસમાન છે, તથા સમાન ભારવાળા જળથી પરિપૂર્ણ ઘડા જેવાં છે. “સંતાપ gmવિવિજ્ઞાન 1 તથા આકારની અપેક્ષાએ તેઓ ગોળ ચૂડીના જેવા આકારવાળા છે. એક પ્રકારને જ જેમને આકાર હોય છે તેમને “એક વિધવિધાનવાળા' કહે છે. તે બધાં દ્વીપ સમુદ્રો એક જ પ્રકારના આકારવાળા છે. પરંતુ “વિશગમને
વિદ દિETUTI?? વિરતારની અપેક્ષાએ તેઓ અનેકવિધ વિધાનવાળા છે. એટલે કે બહારના સમુદ્રોને વિસ્તાર અનેક પ્રકાર છે. તેનું કારણ સમજાવતા સૂત્રકાર કહે છે. "दगुणा-दुगुणप्पमाणाओ, जाव अस्सि तिरियलोए असंखेजा दीवसमुदा જયંકમાનવાળા પuત્તા સમis !' હે શ્રમણયુશ્મન ! જેમ આગળ અને આગળ જતા જઈએ તેમ બમણું બમણું પ્રમાણવાળા હીપસમુદ્રો આવતા જાય છે. એટલે કે દ્વીપથી બમણું પ્રમાણ સમુદ્રનું, અને સમુદ્રથી બમણું પ્રમાણ દ્વીપનું
એ રીતે બમણું બમણા પ્રમાણવાળા અને ગોળચૂડીના જેવા આકારવાળા અસંખ્યાત દ્વિીપ અને સમુદ્રો આ તિર્યગ્સકમાં છે, અને અતિમ ભાગમાં સ્વયંભૂરમણ સમુદ્ર છે. દ્વિીપ પછી તેને ઘેરીને રહેલે સમુદ્ર અને સમુદ્ર પછી દીપ, આ રીતે એક બીજાને ઘેરીને વીંટળાઈને) તે દ્વીપસમુદ્રો રહેલાં છે. અહીં “જa (વાવ7) પદથી આ પ્રમાણે સૂત્રપાઠ ગ્રહણ કરાય છે- “વિઘરનાળ ૩coઇ-પ૩ મું, नलिण, सुभग, सोगंधिय, पुंडरिय, महापुंडरिय, सयपत्त, सहस्सपत्त, केसर કુછવફા માસમાળવી” તે સમુદ્રો આગળને આગળ જતા અધિક અધિક વિસ્તારવાળા છે, તથા અનેક કમળે, પડ્યો, કુમુદ, નલિન, સુંદર અને સુગંધયુકત પંડરીકે (કમળો), મહાપુંડરીકે, શતપત્ર અને સહસ્ત્રપત્રાની કેશરોની કીં જલેથી તથા પુષ્પોથી યુકત છે. તે સમુદ્રોમાં સદા સુંદર તરંગો (લહેરે) ઉદ્દભવતી રહે છે.
છે કે પાતાળ કળશેને સદ્દભાવ લવણસમુદ્ર સિવાયના સમુદ્રોમાં નથી, પણ સામાન્ય વાયુને સદ્ભાવ તે સર્વત્ર હોય છે, તેથી આ બદ્ધારના સમુદ્રમાં તરંગાવલિને સદ્દભાવ દર્શાવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સીવણદા મંત્તે ! વફા નામધેને ઘowત્તા?” હે ભદન્ત ! દ્વીપસમુદ્રનાં કેટલાં નામ કહ્યાં છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જો મા ! ” હે ગૌતમ! “નારાણા જ જુમા રાખ” લેકમાં જેટલાં રવસ્તિક, શ્રીવત્સ આદિ શુભ શબ્દ છે, મા રજા [મા ગંધા, જુમા રણા, સુમા Iણા” તથા શુકલ (સફેદ), પીત (પીળું), વગેરે સુંદર રૂપના વાચક જેટલા શબ્દ છે, શુભ ગંધના વાચક અથવા શુભ ગંધવાળા, કપૂર આદિ પદાર્થોના વાચક જેટલાં શબ્દ છે, મધુર આદિ શુભ રસના વાચક અથવા મધુર આદિ શુભ રસયુકત સાકર આદિ પદાર્થને વાચક જેટલા શબ્દ છે, મૃદુ આદિ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪ ૬