________________
શુભ સ્પર્શવાળા નવનીત (માખણ) આદિ પદાર્થોના વાચક જેટલા શબ્દ છે, “gવચા વીરસમુદા નામ Éિ quT” એટલાં જ શુભ નામ આદિવાળા શબ્દ તે દ્વીપ અને સમુદ્રને માટે વપરાય છે. એટલે કે લેકમાં જેટલાં શુભ નામ, રૂ૫. રસ ગંધ અને સ્પર્શ આદિકના તથા રૂપ, રસાદિ યુક્ત પદાર્થોના છે, એ બધાં શુભ નામ દ્વીપસમુદ્રોનાં પણ છે. ઘઉં નેચવા મા નામના આ પ્રમાણે દ્વીપ અને સમુદ્રના શુભ નામ સમજવા. “ ઉદ્ધાશે gfiામો ક્ષત્ર બીવા) દ્વીપ અને સમુદ્રોને ઉદ્ધાર સભ્ય આ પ્રમાણે સમજ– “રીવાઈદા મંતે ! વેવસ્થા उद्धारसमएणं पण्णता?" "गोयमा ! जावइया अइढाइज्जाणं उद्धारसागरोउद्धारसमया, एवइया दीवसमुद्दा उद्धारसमएणं पण्णत्ता"
હે ભદન્ત ! દ્વીપ અને સમુદ્ર ઉદ્ધાર સમયની અપેક્ષાએ કેટલા કહ્યા છે? ઉત્તર- હે ગૌતમ ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય થાય છે, એટલા દ્વીપ અને સમુદ્ર ઉદ્ધાર સમયની અપેક્ષાએ છે. એક એક સમયમાં જેટલા બાલાઝ બહાર કાઢવામાં આવે છે, તેનું નામ ઉદ્ધાર સમય છે. આ ઉદ્ધાર સમયની અપેક્ષાએ જે દ્વીપ અને સમુદ્રોની સંખ્યાને વિચાર કરવામાં આવે તે અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય થાય છે, એટલા દ્વીપ અને સમુદ્રો છે. દ્વીપ અને સમુદ્રોમાં પરિણામ આ પ્રમાણે કહ્યું છે- ટીવસમુદા મતે ! જિં ગુઢ ાિમ, મારિમા, નીવાળામા, નિરિણાના?' ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ દ્વીપ અને સમુદ્રો શું પૃથ્વીના પરિણામરૂપ છે? કે અપૂ (જળ) ના પરિણામરૂપ છે? કે જીવના પરિણામરૂપ છે? કે પુગલના પરિણામરૂપ છે?
મહાવીર પ્રભુને ઉત્તર- “જો મા ! તુવી નામા, વિ શાહપરિણામ વિ, વિપરિણામ વિ, વારિબાના વિહે ગૌતમ! દીપ-સમુદ્ર પૃથ્વીનું પણ પરિણામ છે, જળનું પણ પરિણામ છે, જીવનું પણ પરિણામ છે, અને પુદ્ગલનું પણ પરિણામ છે. સર્વે જીવોના ઉત્પાદના વિષયમાં આ પ્રમાણે કથન સમજવું–
ગૌતમ સ્વામીને પ્રશ્ન- રીવર; ii મસ્તે ! જે પાળા, પૂણા, વીરા, સત્તા વિરૂચII લાવ તારૂચાણ વન્નg?” હે ભદન્ત! ઠપે અને સમુદ્રોમાં શું સમસ્ત પ્રાણ, :સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમરત સર્વ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય પર્યન્તની પર્યાયમ પહેલાં ઉત્પન્ન થઈ ચૂક્યાં છે ?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે– “દંતા, શોથમા ! સવારવૃત્ત રિઝ હા, ગૌતમ! સમસ્ત પ્રાણ, ભૂત, જવ અને સત્વ ત્યાં અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂક્યાં છે. પ્રભુદ્વારા આ પ્રકારનું પ્રતિપાદન સાંભળીને ગૌતમ સ્વામી કહે છે- “ સં! તે રે! રિ!” હે ભદન્ત આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપે જે કહ્યું તે યથાર્થ જ છે” આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા છે. સૂ, ૩
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સાની
પ્રમેયચન્દ્રિકા- વ્યાખ્યાના છઠ્ઠા શતકને
આઠમે ઉદ્દેશક સમાપ્ત. ૬-૮
શ્રી ભગવતી સૂત્ર : ૫
४७