SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નવ દશક કે સંક્ષેપ સે વિષય કાકથન નવમા ઉદ્દેશકને પ્રારંભછઠ્ઠા શતકના નવમાં ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ. પ્રશ્ન- જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ બીજી કેટલી પ્રકૃતિને બંધ કરે છે ? ઉત્તર-સાત, આઠ, અથવા ૬ કર્મ પ્રકૃતિને બંધ કરે છે. પ્રજ્ઞાનસૂત્રના બંધે દેશકનું કથન. પ્રશ્ન- મહદ્ધિક દેવ બાય પુગલોને ગ્રહણ કર્યા વિના વિકુર્વણ કરે છે, કે બાહ્ય પુદગલે ગ્રહણ કરીને જ વિકુર્વણુ કરે છે. ઉતર- મહદ્ધિક દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ વિફર્વણ કરે છે, તેમને ગ્રહણ કર્યા વિના વિમુર્વણુ કરતા નથી. ઇહગત (આ ક્ષેત્રના) તત્રગત (દેવલેકના) અને અન્યત્રગત બનેથી ભિન્ન બીજી જગાઓ રહેલા પુદગલમાંથી તત્રગત પુગલેને ગ્રહણ કરીને જ વિકુવણ કરે છેએક વર્ણના અને અનેક રૂપના ચાર વિકલ્પ, “દેવ શું કૃષ્ણ પુગલેને નીલ પુદગલે અને નીલ પુદ્ગલેને કૃષ્ણ પગલારૂપે પરિણુમાવી દે છે ? ઉત્તર-બાહ્ય પુત્રને ગ્રહણ કરીને તે એવું કરે છે.” એજ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શને પણ અન્ય પરિણામરૂપે પરિણુમાવવા વિષે પણ સમજવું. વણેના દસ વિકલ્પ, ગંધને એક વિકલ્પ, સેના ૧૦ વિકલ્પ અને સ્પર્શીને ચાર વિકલ્પ. અવિશુદ્ધ વેશ્યાવાળે દેવ અસમવહત એટલે કે ઉપયોગ રહિત આત્મા દ્વારા અવિશુદ્ધ લેશ્યાવાળા દેવને તથા દેવીને અથવા એવાં અન્ય કેઇને શું જાણે છે ? ઉત્તર- “જાણતે નથી”, એવું કથન, કર્મભેદ કે સ્વરૂપમાનિરૂપણ કમબન્ધ ભેદ વક્તવ્યતા“વરોઘ મરે! 7 ઈત્યાદિ. સૂવાથ- (vi સંતે ! જાવાનિં વોમાં વંધમાને વડ Huજીયો ? હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતે જીવ કેટલી કર્મપ્રકૃતિને બંધ કરે છે ! ( મા) હે ગૌતમ (સત્તવિ સંધv ના ગઈવિંદ વિધv 01, વિરુ વંધણ વા ધંધુ ઘાવા નેયો) જ્ઞાનાવરણીય કમને બંધ કરતે જીવ સાત પ્રકારનાં કમેને બંધ કરે છે, આઠ પ્રકારના કર્મને બંધ કરે છે, અથવા છ પ્રકારનાં કર્મોને બંધ કરે છે. પ્રજ્ઞાપના સૂત્રના બંધ ઉદ્દેશકના ૨૪માં પદમાં આ વિષયમાં જે પ્રતિપાદન કરાયું છે, તે અહીં ગ્રહણ કરવું જોઈએ. ટીકાથ– આઠમાં ઉદ્દેશકને અન્ને એવું કહેવામાં આવ્યું છે કે જીવ પૃથ્વીકાય આદિ રૂપે પહેલાં અનેકવાર અથવા અનંતવાર દ્વીપ અને સમુદ્રાદિકમાં ઉત્પન્ન થઈ ચૂક છે, અને ઉત્પાદ કર્મબન્ધ પૂર્વક જ થાય છે, તેથી સરકાર કમબન્ધની પ્રરૂપણ કરવાને માટે જે તે ! ઈત્યાદિ સૂત્ર કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ४८
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy