SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ના રે ! બાળrams wાં વંધાને માગો રંધરૂ?” હે ભદન્ત! જીવ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, ત્યારે તે કેટલી કમ પ્રકૃતિને બંધ કરે છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે ““જોવા !” હે ગીતમાં “સત્તવિવંધણ વા, ગરિફ વંધણ વા, છદિગંધ વા" જીવ જ્યારે જ્ઞાનવરણીય કમને બંધ કરે છે અને તે સમયે જે તેના આયુકમના બંધને સમય ન હોય, તે તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય આદિ સાત પ્રકારનાં કમેને બંધ કરે છે. અહીં વા 7 પદ પક્ષાન્તરનું સૂચક છે, તેથી તે પક્ષાન્તરને પ્રગટ કરવા માટે સત્રકાર કહે છે કે “agવષગાંધા વા મવતિ જ્ઞાનાવરણીય કમીને બંધ કરતા જીવને જે આયુકર્મને બંધ કરવાનો સમય પ્રાપ્ત થયેલો હોય, તે એવી પરિસ્થિતિમાં તે જીવ આઠ પ્રકારનાં કમે ને બંધ પણ કરે છે. તથા જ્યારે તે જીવ સૂક્ષ્મ સાપરાય નામના દશમાં ગુણસ્થાનમાં રહેલો હોય, ત્યારે તે છ પ્રકારના કર્મોને બંધક થાય છે, કારણકે તે ગુણસ્થાનમાં મેહનીચકમને અને આયુકર્મને બંધ થતું નથી. આ રીતે મોહનીય અને આયુકમને તે અનન્ધક હેવાને કારણે, તેને છ પ્રકારનાં કર્મોને બંધક ક્યો છે. “ધંધુની પજવUI નેચવો” પ્રજ્ઞાપના સુત્રના ૨૪ માં પદરૂપ જે બંધ ઉદેશક છે તેનું અહીં કથન કરવું જોઈએ. જેમકે રજૂi મં! બાવળિ कम्मं बंधमाणे कइ कम्मपगडीओ बंधइ?" गोयमा! अट्टबिहबंधए वा, सत्तविह હિંય વા, પૂર્વ ના વેમાળg-wાં મજુરસે નરે* ઈત્યાદિ. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મને બંધ કરનાર નારક જીવ કેટલી કમપ્રકૃતિને બંધ કરે છે, અથવા સાત પ્રકારની કર્મપ્રકૃતિને બંધ કરે છે. આ પ્રમાણેનું કથન વૈમાનિક દેવ પર્યન્તના વિષયમાં સમજવું, પણ વિશેષતા એટલી જ છે કે મનુષ્યમાં સામાન્ય જીવન જેવું જ કથન ગ્રહણ કરવું . સ. ૧ / મહર્ણિકદેવકી વિતુર્વણા કે સ્વરૂપમાનિરૂપણ મહદ્ધિક દેવની વિદુર્વણાની વક્તવ્યતા“તે મં??? ઈત્યાદિ. સુત્રાર્થ– (if મં! મદદ ના માજુમા વાદરા ગાઢ મારિયારૂત્તા મૈ જાવબં, હવે વિશ્વત્તા? હે ભદન્ત! મહા ઋદ્ધિ અને મહાપ્રભાવ આદિથી યુક્ત એ દેવ શું બહારના મુદ્દગલોને ગ્રહણ કર્યા વિનાજ એક વર્ણવાળા અને એક આકારવાળા પોતાના શરીરની વિદુર્વણ કરી શકે છે ખરા? (જોયા!) હે ગૌતમ! ( રૂદ્દે સમ) એવું શક્ય નથી. (ાં મં! વાદg in રિચારૂત્તા મૂ') હે ભદન્ત ! શું દેવ બહારનાં પુદ્ગલેને શ્રી ભગવતી સૂત્ર : ૫ ૪૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy