________________
ગ્રહણ કરીને એક વર્ણવાળા અન એક આકારવાળા પિતાના શરીરની વિદુર્વણુ કરી શકે છે ખરે? (દંતા, ~) હા, ગૌતમ! કરી શકે છે. ( મં! જિં इहगए पोग्गले परियाइत्ता विउनइ, तत्यगए पोग्गले परियाइत्ता विउच्वइ, રહ્યા છે પરચાફા વિષ?) હે ભદન્ત! તે દેવ શું અહીં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને વિદુર્વણા કરે છે, કે ત્યાં દેવલેકમાં રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને વિમુર્વણ કરે છે, કે અન્યત્ર (બીજી કઈ જગ્યાએ) રહેલાં પુદગલો ગ્રહણ કરીને વિકુર્વણ કરે છે? (મ.) હે ગૌતમ! ( રૂપ છે પરિવાર विकुच्चइ, तत्थगए पोग्गले परियाइत्ता विकुन्वइ, णो अण्णत्थगए पोग्गले રિચાત્તા ડિન) તે દેવ અહીં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને વિફર્વણા કરતે નથી, કેઈ વચ્ચે રહેલાં પુદગલેને ગ્રહણ કરીને પણ વિકવણા કરતું નથી, પરંતુ દેવલોકમાં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને જ વિકુણા કરે છે. (gā go જ વાવ एगवन्न, एगवं, एगवन्न अणेगरूचं, अणेगवान एगरूवं, अणेगवन्न चउभंगो) આ પ્રકારના અભિલાપરૂપ ગમ દ્વારા (રાવ) તે એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણવાળા અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની, અને અનેક વર્ષોવાળાં અનેક રૂપની વિકુવણ કરી શકે છે, એ પ્રકારના ચાર ભંગ (વિક૯૫) થાય છે. ( देवे णं भंते ! महिढिए जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू कालगपोग्गलं नीलगपोग्गलत्ताए परिणामेत्तए ? नीलगपोग्गलं वा
છત્તી જાત્તા) હે ભદન્ત! મહાઋદ્ધિ, મહાપ્રભાવ આદિથી યુક્ત દેવ શું બહારના પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના શું કાળા પુદ્ગલરૂપે નીલ પુદ્ગલરૂપે પરિણમાવી શકવાને સમર્થ હોય છે ખરે? અથવા શું તે નીલ પુગલને કાળા પુગલરૂપે પરિણુમાવી શકે છે ખરો? (નાની) હે ગૌતમ ( ફુદે પદ) એવું સંભવી શકતું નથી, પરતુ (રિજાદત્તા જ) તે દેવ બહારનાં પુદગલેને ગ્રહણ કરીને કાળા પુદ્ગલને નીલા પુદગલરૂપે અને નીલા પુદ્ગલને કાળા પુદગલરૂપે પરિણાવી શકવાને સમર્થ હોય છે. (સે જે અંતે ! જ ફાર ભોપાજે.) હે ભદન્ત ! તે દેવ શું અહીં રહેલાં પુગલેને ગ્રહણ કરીને એવું કરી શકે છે – એટલે કે કાળા પુદગલને નીલ પુદ્ગલરૂપે અને નીલ યુદંગલને કાળા પુદ્ગલરૂપે પરિણમાવી શકે છે? કે દેવલોકમાં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને એવું કરી શકે છે? કે દેવલોકમાં રહેલાં પુદગલોને ગ્રહણ કરીને એવું કરી શકે છે? કે કે બીજી જગ્યાએ રહેલાં પગલેને ગ્રહણ કરીને એવું કરી શકે છે? (તર – નવરં gિrrો રિ
ચિન) હે ગૌતમ! અહીં રહેલાં અને અન્યત્ર રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને તે દેવ એવું કરી શક્તો નથી, પણ દેવલોકમાં રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને જ તે એવું કરી શકે છે. એટલે કે દેવલોકમાં રહેલાં પુદગલોને ગ્રહણ કરીને જ તે નીલ પુદગલને કાળા પુદુગરૂપે અને કાળા પુદ્ગલને નીલ પુગલરૂપે પરિણુમાવી શકે છે. એજ વાત “ નાં પરિણામે ત્તિ મળચરઆ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પહેલાં વિકુણાના આલાપકમાં “વિક્રુર્વણું કરી શકે છે” એવું કહેવામાં આવ્યું છે, પણ અહીં એમ કહેવાને બદલે “પરિણુમાવે છે” આ પાઠ કહેવું જોઈએ.
(एवं कालपोग्गलं लोहिय पोग्गलत्ताए-एवं कालगएणं जाव-मुकिल्लं,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૦