SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ एवं णीलएणं जाव सुकिल्लं एवं लोहियपोग्गलं मुकिल्लत्ताए, एवं हालिद्दएणं जाव सुकिल्लं, तं एव एयाए परिवाडीए गंध, रस, फास. कक्कडफास पोग्गलत्ताए-एवं दो दो गरुय लहुय सीय-उसिण-गिद्धलुक्खवनाई सब्वत्थ પરિણામેરૂ, ગાવા રો રો છે મારિયા પરિવારૂત્તા) એજ પ્રમાણે તે દેવ કાળા પુદ્ગલને લાલ પુગલરૂપે પરિણમાવે છે. અને એ જ રીતે તે દેવ કાળા પુગલને શુકલ પર્યન્તના દરેક વર્ણના પુદગરૂપે પરિણમાવે છે, નીલ પુગલને શુકલ પર્યંતના, લાલ પુદ્ગલને શુકલ પર્યન્તના, હારિદ્ર (લીલા) પુદ્ગલને શુકલ પર્યન્તના વર્ણવાળા પુદ્દગલરૂપે પરિણમાવી શકે છે. આ પ્રકારની પરિપાટી (પદ્ધતિ-કમ) અનુસાર તે દેવ ગંધ, રસ અને સ્પર્શને પણ પરિણમાવે છે, એટલે કે કઠેર સ્પર્શવાળા પુદગલને મૃદુ સ્પર્શવાળા પુદગલરૂપ તે દેવ પરિણુમાવે છે. આ રીતે દેવ બે બે વિરૂદ્ધ ગુણેને – જેમકે ગુરૂ લઘુને, શીત ઉણુને, નિષ્પ રૂક્ષ વર્ણાદિને સર્વત્ર પરિણુમાવે છે. અહીં “પરિણમતિ” – પરિણુમાવે છે, એ ક્રિયાના બે બે આલાપક કહેવા જોઈએ. એક આલાપકમાં એવું કહેવું જોઈએ કે “બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને જ દેવ પૂર્વોક્તરૂપે પરિણાવે છે”. બીજા આલાપકમાં એવું કહેવું જોઈએ કે તે દેવ બહારનાં પુદગલોને ગ્રહણ કર્યા વિના પૂકતરૂપે પરિણુમાવતે નથી” ટીકાથ– જીવને અધિકાર ચાલી રહ્યો છે. તે કારણે દેવને અનુલક્ષીને સૂત્રકાર આ પ્રમાણે પ્રતિપાદન કરે છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે “ મંતે મદદ जाव महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पमू एगरूवं एगवन्नं વિવિત્તp?” હે ભદન્ત ! મહા ત્રિદ્ધિ, મહાવૃતિ, મહાબલ, મહાયશ અને મહાપ્રભાવથી યુક્ત દેવ કાળા આદિ એક વર્ણવાળા કેઈ અમુક રૂપની વિક્ર્વણું કરવા માગતે હેય, તે શું તે દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના જ તે એક પ્રકારના આકારવાળા પિતાના શરીર વગેરેની વિમુર્વણા દ્વારા રચના કરવાને શું સમર્થ હોય છે? (સૂત્રમાં “Ga’ પદથી જે પાને ગ્રહણ કરવામાં આવ્યાં છે તેમને અર્થ પણ સાથેજ આપી દીધા છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોય! ળો દુપદે સમજે છે ગૌતમ! એવું શકય નથી. મહાદ્ધિ આદિથી યુકત હોય એ દેવ પણ બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના એક વર્ણવાળા અને એક રૂપવાળા પિતાના શરીર આદિની વિમુર્વણ દ્વારા નિષ્પત્તિ (રચના) કરવાને સમર્થ હોઈ શકતું નથી. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “તે મરે! વાદિg Tો વરિયારૂત્તા મ? - હે ભદન્ત! પૂર્વોકત વિશેષાવાળો દેવ શું બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા અને એક પ્રકારના આકારવાળા પિતાના શરીર વગેરેની વિમુર્વણ દ્વારા નિષ્પત્તિ કરી શકે છે? ઉત્તર- “દંતા, મ હા, ગૌતમ! તે દેવ એવું કરી શકે છે. એટલે કે મહા ઋદ્ધિ આદિથી યુક્ત દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ એક વર્ણવાળા તથા એક રૂપવાળા પિતાના શરીરની વિકુર્વણ દ્વારા નિષ્પત્તિ કરી શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૫૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy