________________
આ કથનનું તાત્પર્ય એ છે કે દેવ જે પોતાના શરીરથી જે ઉત્તરશરીરરૂપ વિક્રિયા (વિકુવા) ની નિષ્પત્તિ કરે, તે એવી રીતે પણ કરી શકે છે કે જેમાં એક જ વર્ણ હોય અને એક જ આકાર હેય પણ એ પ્રકારની વિમુર્વણુ કરવામાં તેને બાહ્ય પુદ્ગલેને અવશ્ય ગ્રહણ કરવા પડે છે, બાહા પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના તે એવી વિદુર્વાણ કરી શક્તો નથી.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે જે riમં?! ફરજ છે વરિયારૂત્તા વિષaહે ભદન્ત! જે દેવ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને જ એવું કરી શકતું હોય, તે હું એ જાણવા માગું છું કે તે અહીં રહેલાં (મારી પાસેના ક્ષેત્રમાં રહેલાં) પુદગલેને ગ્રહણ કરીને શું વિમુર્વણ કરી શકે છે? કે ‘તત્યનg Trછે પરિણા વિદ” કે દેવલોકમાં રહેલાં પુદગલોને ગ્રહણ કરીને વિદુર્વણ કરી શકે છે? કે “ચાલ્યાણ જ પરિવાર વિવા?” અન્ય ક્ષેત્રમાં (દેવલેક અને આ ક્ષેત્ર સિવાયના ક્ષેત્રના) રહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને વિફર્વણા કરી શકે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “નોરમા ! ” હે ગૌતમ! “ Tણ છે રિયા વિષs ? દેવ જે એક વર્ણવાળા તથા એક આકારવાળા પિતાના શરીર આદિની વિમુર્વણા દ્વારા નિષ્પત્તિ (નિર્માણ ) કરે છે, તે અહીં રહેલાં પુદગલેને ગ્રહણ કરીને કરતો નથી, અને ગoળચાઇ માટે પરિવાર વિરૂ' અન્ય ક્ષેત્રના (પ્રજ્ઞાપકની (ઉપદેશક) સમીપના ક્ષેત્રના અને દેવલેક સિવાયના ક્ષેત્રનાં) પુદગલેને ગ્રહણ કરીને પણ તે એવી વિમુર્વણ કરતું નથી, પરંતુ “ તથાઈ છે રિચાત્ત વિદાઇ દેવલોક0 પુગલોને ગ્રહણ કરીને જ એવી વિકુવર્ણ કરે છે. કારણ કે દેવ સામાન્ય રીતે પોતાના સ્થાનમાં જ વિદુર્વણ કરે છે. પિતાના સ્થાનમ વિદુર્વણા કરીને - એટલે કે ઉત્તર થિકિય રૂપનું નિર્માણ કરીને જ –દેવ સામાન્ય રીતે અન્યત્ર ગમન કરતા હોય છે. ___ एवं एएणं गमेणं जाव एगवणं एगरूवं १, एगवण्णं अणेगरूवं २, ગળાવ of pહવે રૂ, ગળા અને છે ઘમંગ” આ પ્રકારના આ અભિલાપરૂપ ગમ દ્વારા આ ચાર ભંગ (વિક૫) અહીં કહેવા જોઈએ. (૧) તે દેવ એવા ઉત્તરક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં અનેક વર્ષે મને કેઈ એક વર્ણ હેય છે અને એક જ પ્રકારને આકાર હોય છે. (૨) તે એવા ઉત્તર વૈક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં એક વર્ણ અને અનેક આકાર હોય છે. (૩) તે એવા પણ ઉત્તર વૈક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં અનેક વર્ણ હોય છે અને આકાર એક જ પ્રકારનું હોય છે. (૪) તથા તે દેવ એવા ઉત્તર ક્રિયરૂપ શરીરનું નિર્માણ કરે છે કે જેમાં અનેક વર્ણ અને અનેક પ્રકારના આકાર હોય છે. અહીં જે “જાવ (ચાર) પદ આવ્યું છે તેના દ્વારા નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે – “સત્રતાના પુત્રા पर्यादाय, नो इहगतान् पुद्गलान् , नो वा अन्यत्रगतान् पुद्गलान् पर्यादाय
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૨