________________
વિ?િ તેને ભાવાર્થ – “દેવલેકસ્થ પુદગલોને ગ્રહણ કરીને દેવ વિકુણા કરે છે, આ ક્ષેત્રના કે અન્યત્ર ક્ષેત્રનાં પુદ્ગલેને ગ્રહણ કરીને વિકુર્વણ કરતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- મં!િ દિવૃદ્ધિ લાવ માજુમા વાહિત पोग्गले अपरियाइत्ता पभू कालगपोग्गलं नीलगपोग्गलत्ताए परिणामेसए' હે ભદન્ત! મહદ્ધિક, મહાપ્રભાવશાળી આદિ ગુણવાળે દેવ શું બહારનાં પુદગલોને ગ્રહણ કર્યા વિના કૃષ્ણવર્ણવાળા યુગલને નીલવર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવી શકવાને સમર્થ હોય છે ખરો? અને નીઝ કાઢ વા વાઇરાઇ પાનેરા
એજ રીતે તે દેવ નીલવર્ણ વાળા પુદગલને કૃગુવર્ણવાળા પુદગલરૂપે પરિણુમાવી શકવાને શું સમર્થ હોય છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– પા! ? હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કર્યા વિના કૃષ્ણપુદ્ગલને નીલપુદગલરૂપે અથવા નીલપુદગલને કૃષ્ણપુદગલરૂપે પરિણુમાવી શકવાને સમર્થ નથી. પરતુ “રિસાત્તા ? બાહ્ય પુગલેને ગ્રહણ કરીને જ તે એવું કરી શકવાને શકિતમાન બને છે. પુગલ” એટલે શરીરની બહાર રહેલાં પુગલે, કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તે પિતાના શરીરથી ભિન્ન હોય એવાં પુદગલોને ગ્રહણ કરે છે, ત્યારે જ પૂર્વોક્ત નીલાદિ પુદ્ગલેને કૃષ્ણદિ પુદ્દગલારૂપે પરિણમાવી શકે છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જે ૬ મંત્તે ! શિં રૂપ તો , ઈત્યાદિ ? હે ભદન્ત ! તે દેવ આ ક્ષેત્રના પુદગલેને ગ્રહણ કરીને, અથવા દેવલેકરથ પુદ્ગલેને ગ્રહણ કરીને, અથવા અન્યત્ર ક્ષેત્રના પગલેને ગ્રહણ કરીને કૃષ્ણપુદ્ગલને નીલપુદ્ગલરૂપે અથવા નીલપુદ્ગલને કૃષ્ણપુદ્ગલરૂપે પરિણાવે છે?
મહાવીર પ્રભુને ઉત્તર- ‘ત નવરું પરિણામે ત્તિ માળિચર હે ગૌતમ! તે દેવ દેવલેકનાં પુગલેને ગ્રહણ કરીને જ કૃષ્ણપુદગલને નીલપુઘલરૂપે અને નીલપુદગલને કૃષ્ણપુદ્ગલરૂપે પરિણમાવે છે. પરંતુ આ ક્ષેત્રના કે અન્ય ક્ષેત્રના (આ ક્ષેત્ર અને દેવલોક સિવાયનું ક્ષેત્ર) પુદ્ગલેને ગ્રહણ કરીને તે એવું કરતું નથી. પહેલાના અભિલાપ કરતાં આ આભલાપમાં એટલી જ વિશેષતા છે કે ત્યાં દરિ= વિકવણા કરે છે' એવું કહેવામાં આવ્યું છે, તેની જગ્યાએ અહીં “છિન્નતિ= પરિણુમાવે છે” એવું કહેવું જોઇએ. “gi #ાળ ઢોનિષ્ઠરા” એજ પ્રમાણે તે દેવ બાહ્ય પુદગલેને ગ્રહણ કરીને જ કૃષ્ણવર્ણવાળા પુદ્ગલને લાલવર્ણના પુદગલરૂપે પરિણુમાવે છે. “g ii ના વિડું” એજ પ્રમાણે તે દેવ કૃષ્ણવર્ણવાળા પુદ્ગલને હારિદ્ર (પીળા) વર્ણવાળા, અથવા સફેદ વર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવે છે–પરિવર્તિત કરી નાખે છે-બદલી નાખે છે. “ri gi વાઘ લિ ? એજ પ્રમાણે તે દેવ નીલવર્ણના પુદગલને સફેદ પર્યન્તના વર્ણવાળા પુદગલરૂપે પરિણમાવી શકે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – તે દેવ બાહ્ય પુદગલોને ગ્રહણ કરીને નીલવર્ણવાળા પુગલને લાલવર્ણવાળા પુદ્ગલરૂપે, પીળા વર્ણવાળા પુદગલરૂપે તથા સફેદ વર્ણવાળા પુદ્ગલરૂપે પરિણુમાવી દે છે. જે દિય વા વાવ શુદ્ધત્તy” એજ પ્રમાણે તે દેવ લાલ પુગલને શુકલ પર્યન્તના વર્ણવાળા પુદગલરૂપે પરિણુમાવે છે. એટલે કે તે લાલવર્ણના પગલને પીળાવણના પગલરૂપે તથા સફેદવર્ણના પુગલરૂપે પરિણાવે છે. “gવં દારિદgo સુવિધા એજ પ્રમાણે બાહ્ય પુગલેને ગ્રહણ કરીને તે દેવ પીળાવર્ણના પુગલને સફેદવર્ણવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૩