________________
તેથી તેઓ પાણીથી પિરપૂર્ણ રીતે ભરેલા કુંભ જેવા લાગે છે” અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહુણુ કરવું. ( સંટાળો વિવિાળા, વિસ્થાઞો અનેવિવિજ્ઞાળા, दुगुणा, दुगुणप्यमाणाओ, जात्र अस्सि तिरियलाए, असंखेज्जा दीवसमूहा સચમૂમળવપ્નનમાળા વાત્તા સમાસે) સસ્થાનની અપેક્ષાએ એક પ્રકારના આકારવાળા, ખમણા બમણા પ્રમાણવાળા, (યાવત) અસંખ્યાત દ્વીપસમુદ્રો હું શ્રમણાસુષ્મન ! આ તિબ્લેકમાં અન્તિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી કહ્યા છે.
(ફી-સમુદ્દાળ મંત્તે ! ત્રા નામથેગ્નેહિં 71 ?) હે ભદન્ત ! દ્વીપ અને સમુદ્રોનાં કેટલાં નામ કહ્યાં છે? (ૌયમા) હે ગૌતમ! (નાયા હોર્ सुभानाम, सुभारूया, सुभागंधा, सुभारसा, सुभाफासा, एवइया णं दीवसमुद्दा नामभेज्जेहिं पण्णत्ता - एवं नेयब्वा सुभा नामा, उद्धारो परिणामो सव्वजीवाणं ક્ષેત્ર અંતે! સેવ મંતે! ત્તિ). લેાકમાં જેટલાં શુભ ગંધ, શુલ રસ અને શુભ સ્પર્ધા છે, એટલાં જ દ્વીપ સમુદ્રો નામે દ્વારા કહેવામાં આવ્યા છે. આ રીતે શુભ નામ જ ગ્રહણ કરવા. ઉદ્ઘાર જાણવા જોઇએ, પરિણામ જાણવું જોઇએ, અને સ જીવાને દ્વીપ અને સમુદ્રમાં ઉત્પાદ જાણવા જોઈએ. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના કથનના સ્વીકાર કરતા કહે છે-“ હૈ ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્યજ છે. હું બદન્ત ! આપની વાત સત્ય અને યથાય છે.” આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ–પહેલાં સ્વભાવની અપેક્ષાએ છાનું નિરૂપણું કરીયુ. હવે સૂત્રકાર લવણુસમુદ્ર આાર્દિકનું નિરૂપણુ સ્વભાવની અપેક્ષાએ કરે છે—આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે જીવળાં અંતે! સમુદ્દે શિ શિગો, પત્થોન, સુમિયનછે, અવુમિયનને ?' હે ભદન્ત ! શું લવણુસમુદ્ર ઉચ્છિતકવાળા ( ઉછળતાં પાણીથી યુકત) છે! કે પ્રસતાદકવાળા (જેનાં પાણી ઉછળતાં ન હેાય એવી–સમજળ સપાટીવાળા) છે ? અથવા શું તે વેલા (ભરતી) ને કારણે ક્ષુબ્ધ (ચલિત) જળવાળા છે? (મહાપાતાલ કલશમાં રહેલા વાયુના ક્ષેાભથી લવણુસમુદ્રમાં ભરતી આવે છે) અથવા શું તે અક્ષુબ્ધ જળવાળા છે? તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે ! “નોયમા” હે ગૌતમ ! હોળ સમુદ્રે” લવણુસમુદ્ર ઉચ્છદઉછળતાં પાણીવાળા છે, કારણકે તેનું પાણી ૧૬૦૦૦ યાજન કરતાં પણુ કઈક વધુ અ ંતર સુધી ઉછળે છે, ‘‘નોસ્ત્યો” તે કારણે તે સમજળ સપાટીવાળા નથી, “મિયનછે, નો ગલુમિયન=”' તે ક્ષુબ્ધ (ચંચળ) જળવાળા છે, અક્ષુબ્ધ (સ્થિર) જળવાળા નથી. “ડ્વો” આ સુત્રથી “દત્તું” લવણુસમુદ્રની વક્તવ્યતાને પ્રાર ભ થયો છે, ના “નીનામિમે ગાર્’' જીવાભિગમ સૂગમાં ત્રીજી પ્રતિપત્તિમાં જે વર્ણન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે અહીં પણ લવણુસમુદ્રનું વર્ણન સમજવું. અહીં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૪૪