________________
કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અાયિક, તેજસ્કાયિક, વાયુકાચિક, વનસ્પતિકાચિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિય ચા અને મનુષ્યેાના વિષયમાં પણ સમજવું, જેમ કે- અપ્લાયરૂપે ઉત્પન્ન થવાને ચાગ્ય જીવ પોતાની ગૃહીત વર્તમાન પર્યાયમાં રહીને પણ કયારેક મહાવેદનાવાળા હાઇ શકે છે અને કયારેક અપવેદનાવાળા હાઇ શકે છે. એજ પ્રમાણે તેજસ્કાય આદિામાં ઉત્પન્ન થવા યાગ્ય છવાના વિષયમાં પણ સમજવું. તથા અયિક આદિશ્ચમાં ઉપપદ્યમાન જીવના વિષયમાં પણ એજ પ્રમાણે કથન સમજવું. પરન્તુ જે જીવ પેાતાની ગૃહીત પર્યાયને છેડીને અાયિક આદિરૂપે ઉત્પન્ન થઈ જાય છે, તે તેા નિયમથી જ વિવિધ પ્રકારે વેદનાના અનુભવ કરતે રહે છે. ‘વાળમંતર, નોતિય, કેમળિપુના અનુમારેપુ ? અસુરકુમારામાં ઉત્પન્ન થવા ચેાગ્ય જીવના વિષયમાં, ઉપપદ્યમાન જીવના વિષયમાં અને ઉત્પન્ન થઇ ચુકેલા જીવના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન વાનભ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકામાં ઉત્પન્ન થવા ચેાગ્ય છત્રના વિષયમાં, તથા ઉપપદ્યમાન જીવના વિષયમાં તથા ઉત્પન્ન થઈ ગયેલા જીવના વિષયમાં પણ સમજવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- નૌવાળ મત! નિં આમો નિવૃત્તિયારથા, અળામો નિશિયાડયા' હે ભન્ત ! જીવને શું જ્ઞાનથી અથવા ઇચ્છાથી આયુના અંધક થાય છે, કે અજ્ઞાન અથવા અનિચ્છાથી આયુના અંધક થાય છે. ઉત્તર- ‘નોયમા ! ? હે ગૌતમ ! જો આમોનિવૃત્તિયા, કળાઓનનિવૃત્તિયાકયા ? જીવ આત્માગનિત્તિત આયુવાળા હાતા નથી- એટલે કે તે જ્ઞાન અથવા ઇચ્છાપૂર્ણાંક આયુના બંધક થતા નથી, પરન્તુ અનાલેાગનિવ`ત્તિત આયુષ્ય ડાય છે એટલે કે અજ્ઞાન અથવા અનિચ્છાપૂર્વક જ આયુના અંધક થાય છે, * Ë નેથા નિ, ડ્થ ગામ વેમાળિયા ? આભાગ અનાભાગવિત્તિત આયુષ્યના વિષયમાં જેવું કથન સામાન્ય જીવના વિષયમાં કર્યું" છે, એજ પ્રકારનું કથન નારકાથી લઈને વૈમાનિકા પન્તના ૨૪ દંડકમાં સમજવું. તે બધાં આભાગનિત્તિત આયુષ્ક હોતા નથી, પણ અનાભાગનિવૃત્તિતા યુષ્કજ હાય છે, કારણ કે જવ જે ગતિમાં જવા ચેગ્ય કર્મ કરે છે. એજ પ્રકારની ગતિમાં જવા યોગ્ય કા બંધ કરે છે, આયુબંધમાં તેની ઇચ્છા અનિચ્છા પ્રમાણે ખનતુ નથી. ૫ સૂ. ૧ ।।
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬ ૩