SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Taaનમાજે શિર મા . શિક ગાઇને ત્યાં ઉત્પન્ન થતાં જ કયારેક તેઓ મહાદનાવાળા બને છે અને કયારેક અલ્પવેદનાવાળ બને છે, પરંતુ “અદે उववन्ने भवइ, तो पच्छा एगंतसायं वेयणं वेएइ, आहच्च सायं ત્યાં અસુરકુમારની પર્યાયે ઉપન્ન થઈ ગયા પછી તો તેઓ એકાન્તતઃ ભવપ્રત્યયિક અત્યન્ત સાતારૂપ વેદનાનું જ વેદન કરે છે, પરંતુ કયારેક પ્રહાર આદિ ઉપનિપાતથી તે અસાતારૂપ દુઃખવેદના પણ ભોગવે છે. “વં નાવ થળિયારે” નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, એ ભવનપતિ દેના વિષયમાં પણ અસુરકુમારના જેવું જ કથન સમજવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ ની સંતે ! તે મવિર કુવિચફ પુછા” હે ભદન્ત ! જે જીવ પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે છવ શું આ ભવમાં રહેતાં રહેતાં જ મહાવેદના ભગવે છે? અથવા એ જીવ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થતાં જ મહા વેદના ભેગવે છે? અથવા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થઈ ગયા બાદ મહાવેદના ભગવે છે? આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- જે જીવને પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થવાનું હોય છે, તે જીવ શું પિતાના ચાલૂ ભાવમાં રહીને પણ પૃથ્વીકાયિક ભવ સંબધી મહાવેદનાનું વેદના કરવા માંડે છે? કે ત્યાં જતાં જ તે ત્યાંની મહાવેદનાને ભેગવવા માંડે છે કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી તે ત્યાંની મહાવેદનાને ભોગવવા માંડે છે. અહીં જે “ માર? (ઉત્પન્ન થત) શબ્દ છે. તેને ભાવાર્થ એ છે કે તે ત્યાં ઉત્પન્ન થઈ રહ્યો છે. ઉત્પન્ન થઈ ગયા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોયા! હે ગૌતમ! એ તે જીવ કે જેણે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવા ગ્ય કર્મ બંધ કરી લીધું છે, અને હજી તે વર્તમાન ગ્રહીત પર્યાયમાં વિદ્યમાન છે, “gs શિશ નદાનને તિર ગg ” આ વર્તમાન ગ્રહીત્ત પર્યાયમાં રહેવા છતાં પણ કયારેક તે મહાવેદનાને અનુભવ કરે છે અને ક્યારેક અલ્પવેદનાનો અનુભવ કરે છે. જે zazમાને વિપૃથ્વીકાયિક પર્યાયમાં ઉપપદ્યમાન ઉત્પન્ન થતા જીવના વિષયમાં પણ એવું બને છે. એટલે કે જેની પૂર્વ ગૃહીત પર્યાય તો છૂટી ગઈ છે અને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને માટે એ પર્યાયમાં પહોંચી ગયું છે, પણ તે પર્યાયને યોગ્ય પર્યાપ્તિ જેણે હજી સુધી પૂર્ણ રીતે પ્રાપ્ત કરી નથી એ ઉપપદ્યમાન પૃથ્વીકાયિક જીવ પણ ક્યારેક મહોદનાવાળો હોઈ શકે છે અને કયારેક અ૯પવેદનાવાળો પણ હોઈ શકે છે. પરતુ “અરે જે વરને મા, તો જરા મારા વિષે વારુ જે જીવ પૃથ્વીકાયિકમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થઈ ચુકયે હેય છે, તે વિવિધ પ્રકારે વેદનાનું સંવેદન કરે છે. “ બાર મgs, પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય જીવનું શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૬ ૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy