________________
કથન નારક જીવના વિષયમાં કરવામાં આવ્યું છે એવું જ કથન વૈમાનિકે સુધીના દેના વિષયમાં પણ સમજવું. એટલે કે અસુરકુમાર આદિ પર્યાયમાં ઉત્પન્ન થવા
ગ્ય જીવ આ ભવમાં અસુરકુમારાયુનું વેદન કરતો નથી, પણ અસુરકુમારાદિ પર્યાયમાં ઉત્પન્ન થતાં જ અથવા તે ઉત્પન્ન થયા બાદ જ અસુરકુમારાદિ આયુનું સંવેદન કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “બીજ મંતે ! જે મારા નેરા નવનિત્તા” હે ભદન્ત ! નારકેમાં ઉત્પન્ન થવા એગ્ય જીવ “રે જ મં? વિ ફુલાઈ મથ’ શું આ પર્યાયમાં રહેલું હોય ત્યારે જ નારક ની મહાવેદનાવાળ બની જાય છે, અથવા “વવવજ્ઞાને મદને ? શું નારકમાં ઉત્પન્ન થવાં જ મહાદનવાળ બની જાય છે, અથવા “ડવાને મદારજે ? ” શું નરકમાં ઉત્પન્ન થઇ ગયા બાદ મહાદનાવાળે થઈ જાય છે?
ઉત્તર- (નોના !) હે ગૌતમ! “દા સિર મહીને સિર ગરજે એ જીવ આ પર્યાયમાં રહેલું હોય ત્યારે પણ કદાચિત મહદનાવાળો હોઈ શકે છે અને કદાચિત આ૫વેદનાવાળો હોઈ શકે છે, “યુવકના વિર મદારોને, સિક ગાળે” તથા ત્યાં નારકમાં ઉત્પન્ન થતાંની સાથે જ કદાચિત મહા વેદનાવાળો અને કદાચિત્ અલ્પવેદનાવાળે હોઈ શકે છે. પરંતુ હે ગૌતમ ! ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી તે “તો ઉછા તવ વેજ વેus ? તે કેવળ દુઃખનું જ વેદન કરે છે, “યાદ સાથે ” હા, જ્યારે તીર્થંકર પ્રભુના ગર્ભગમન, જન્મ આદિ માંગલિક પ્રસંગે હોય છે, ત્યારે તે સાતવેદનાનું (સુખરૂપ વેદનાનું) પણ વેદન કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવ જ્યારે નારકપર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર બાદ તે તે ત્યાં અસાતવેદનીય કર્મજન્ય વેદનાનું જ વેદન કરે છે, વચ્ચે એક ક્ષણ પણ સુખરૂપ સાતવેદનાને તે અનુભવ કરતા નથી. પણ તીર્થકરના જન્મદિ માંગલિક પ્રસંગે તેને સુખરૂપ સાતવેદનાને અનુભવ કરવા મળે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- foi મતે ! ને મવા કુરમાકવત્તિ gછ” હે ભદન્ત! જે જીવ અસુરકુમારેમાં ઉત્પન્ન થવાને ગ્ય હેય છે, તે શું આ ભવમાં રહેતા હોય ત્યારે જ મહાદનાવાળે બને છે, કે ત્યાં અસુરકુમારરૂપે ઉત્પન્ન થતાં જ મહાદાવાળે બને છે, કે અસુરકુમારરૂપે ઉત્પન્ન થઈ ગયા પછી મહાદનાવાળ બને છે?
ઉત્તર – “સિઘ માળે, સિક કાવો .? હે ગૌતમ! એવો જીવ અહ. (આ ભવમાં) રહેતાં રહેતાં મહાદનાવાળે પણ બની શકે છે. તથા અપવેદનાવાળ પણ બની શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬૧