SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભવમાં રહેલું હોય ત્યારે જ શું નારકાયુને બંધ કરે છે? અથવા “વાવ જમાને જોરથ પરે ? નારકમાં ઉત્પન્ન થતાંની સાથે જ નારકાયુનો બંધ કરે છે? અથવા કવન્ને ને થાકાં ઘરે નરકમાં ઉન્ન થયા પછી નારકાયુને બંધ કરે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે“ મા!' હા, ગૌતમ! “ડદ 1 ચાવવું ઘરે ? જે જીવ નારક પર્યાયમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે જીવ જે ભાવમાં રહેલો હોય છે એજ ભવમાં રહેતા રહેતા નારકમાં ઉત્પન્ન થવા આયુનો (નારકાયુનો) બંધ કરે છે. મનુષ્ય અથવા તિર્યંને ભવ છેડીને નારકોમાં ઉત્પન્ન થતાં જ તે પારકેને બંધ બાંધતે નથી, અથવા નરકગતિમાં ઉત્પન્ન થઇ ગયા પછી પણ તે નારકાને બંધ કરતા નથી. એજ વાત “ વરઝમાને નેસાઇ પ, જો ને તૈયાયં પૂજ' આ સૂત્રાંશ દ્વારા મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને સમજાવી છે. “ga Rાત ગણાવા લિ આયુબંધના વિષયમાં નારકેને અનુલક્ષીને જેવું કથન કર્યું છે એવું જ કથન અસુરકુમારના આયુબંધના વિષયમાં પણ સમજવું. એટલે કે અસુરકુમારોમાં ઉત્પન્ન થવા યોગ્ય છવ, જે ભવમાં વર્તમાન (રહેલો હોય, એજ ભવમાં રહીને અસુરકુમારેમાં ઉત્પન્ન થવા ગ્ય આયુને બંધ કરે છે, “ને મFરમry કરવામાન, વા સત્ર ઉત્પન્ન મૂત્રા ગમરમાયુ વનારિ’ તે જીવ અસુરકુમારમાં ઉત્પન્ન થતાં જ અસુરકુમારના આયુને બંધ કરતે નથી, અને તે પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયા પછી પણ અસુરકુમારના આયુને બંધ કરતો નથી. “g નાa મrળgg” આ પ્રકારનું કથન જ વૈમાનિક પર્વતના ૨૪ દંડકમાં સમજવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- નો મં! મgિ નેપB ૩વવત્તા ” હે ભદન્ત ! જે જીવ નારમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, 'से णं भंते ! किं इहगए नेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे नेरइयाउय' પરિસંવે, વવને નેવાડ પરિસંવે?' તે શું આ ભવમાં રહીને નારકાયુનું વેદન કરે છે? અથવા શું એ જીવ નરમાં ઉત્પન્ન થતાંની સાથે જ નારકાયુનું દાન કરે છે? અથવા શું તે નરકમાં ઉત્પન્ન થઈ ગયા બાદજ નારકાયુનું વેદન કરે છે? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા! ? હે ગૌતમ! “ો ને વે” નારમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં રહેતું હોય ત્યારે નારકાયુનું વેદન કરતો નથી, પરંતુ “વઝમાને તૈયાર દિ નારકમાં ઉત્પન્ન થતાં જ નારકાયુનું સંવેદન કરવા લાગે છે, તથા “લવને રિ ને થાક વહિવે ત્યાં ઉત્પન્ન થયા બાદ પણ નારકાયુનું સંવેદન કરવા લાગે છે. “ga નાવ માળિg૬ આયુના સંબંધ વિષેનું જેવું શ્રી ભગવતી સુત્ર : ૫ ૧૬૦
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy