SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતા ક્યારેક મહા વેદનાવાળે હોય છે અને કયારેક અપવેદનાવાળો હોય છે, ત્યાં ઉત્પન્ન થતાં પણ તે ક્યારેક મહાદનાવાળો હોય છે અને કયારેક અપેદનાવાળો હોય છે, (अहेणं उववन्ने भवइ, ती पच्छा एगंतगातं वेयणं वेएइ, आहच असायं एवं બાર શાળામા) પણ ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી તે તે એકાન્તરૂપ સાતવેદનાનું (સુખરૂપ વેદનાનું) જ વેદન કરે છે, હા, કયારેક તે અસાતવેદનાનું પણ વેદન કરે છે. એજ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના વિષયમાં પણ સમજવું. (નીdi ને ! ને મરણ સુધી જારૂપ કાવનિરણ પુછા) હે ભદન્ત ! જે જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, તે જીવ આ ભવમાં રહેતા હોય ત્યારે જ શું તે ભવસંબધી મહાદનાવાળે હેાય છે, કે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતાં જ તે ભવસંબંધી વેદના વાળ હોય છે? કે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થઈ ગયા બાદ તે ભવસંબંધી મહાદનાવાળા હોય છે? (નોરમા) હે ગૌતમ! (ા સિર મરાયને સિર મળ્યું છે, एवं उववज्जमाणे चि, अहेणं उववन्ने भवइ, तओ 'पच्छा नेमायाए वेयणं वेएइ, एवं जाव मणुस्सेसु, वाणमंतर. जोइसिय, वेमाणिएसु जहा असुरकुमारेसु) જે જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, એ જીવ આ ભવમાં રહેતા હોય ત્યારે કયારેક મહાદનાવાળા હોય છે અને કયારેક અ૫નાવાળે હેય છે. એજ પ્રમાણે ઉપદ્યમાન (ઉત્પન થતાં ) જીવના વિષયમાં પણ સમજવું. પરંતુ જ્યારે તે જી- પૂથ્વીકાયિકોમાં ઉત્પન્ન થઇ જાય છે, ત્યાર બાદ તે તે વિવિધ પ્રકારની વેદનાને અનુભવ કરે છે. એ જ પ્રમાણે મનુષ્ય પર્યન્તના જીવોના વિષયમાં પણ સમજવું. વાવ્યન્તરો, તિષિક અને વૈમાનિકેના વિષયમાં અસુરકુમારેના જેવું જ કથન સમજવું (વાળ મરે ! .િ ગ્રામમિનિરિયા૩થા, ગળામોનિયત્તિવાડવા ?) હે ભદન્ત! છો શું આભેગનિર્વત્તિતાયુષ્ક – એટલે કે અસાવધાનીથી આયુબંધ કર્યો હોય છે એવાં હોય છે ? કે અનાગનિર્વત્તિતાયુષ્ક હોય છે? ( મા) હે ગૌતમ! (णो आभोगनिव्वत्तियाउया, अणाभोगनिव्यनियाउया-एवं नेरइया वि, एवं બાર નાળિય) જીવ આભેગનિર્વત્તિતાયુક હેતા નથી, પરંતુ અનાગનિર્વર્તિતાયુષ્ક હોય છે. એ જ પ્રમાણે નારથી લઈને વૈમાનિક દેવો પર્યન્તના વિષયમાં પણ એમ સમજવું. ટીકાથ- પહેલાના પ્રકરણમાં જ નીસંગ્રહનું નિરૂપણ કરવામાં આવ્યું. આયુષ્યવાળા જીમાં જ તે હેય છે. તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં આયુષ્ય આદિનું નિરૂપણ કર્યું છે- “રાવ િma g વાર્ષી' “શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરમાં પધાર્યા, ત્યાંથી શરૂ કરીને “પરિષદ ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ફરી. ત્યાર બાદ ગૌતમ સ્વામીએ સવિનય મહાવરપ્રભુની સેવા સુશ્રુષા કરી. ત્યાર બાદ તેઓ વિનયપૂર્વક, ભગવાનની પાસે ઉચિત સ્થાને વિરાજમાન થયા અને બંને હાથ જોડીને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે ” આ સમસ્ત કથન ગ્રહણ કરવું. હવે સત્રકાર ગૌતમ સ્વામીને પ્રન પ્રકટ કરે છે જીજે મેતે ! જે મવિઇ નેvg અવનિત્તા ” હે ભદન્ત! જે જીવ નારકગતિમાં ઉન્ન થવાને યોગ્ય હોય છે, of મરે! કિ રૂપ ને રૂચાડ્યું વજન એ જીવ આ ભવમાં રહેતા હોય ત્યારે જ - મનુષ્યભવમાં કે તિર્યંચ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૫૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy