________________
હે ગૌતમ! (ાજ નેફા પર) આ ભવમાં રહીને જ જીવ નારકાયુને બંધ કરે છે, (બો ૩૬નમાળે રૂચા પ, ળો ને તૈયારી પ ) નરકમાં ઉત્પન્ન થતાં જ તે નારકાયુને બંધ કરતો નથી, અને નરકમાં ઉત્પન્ન થઈ ગયા પછી પણ તે નારકાયુને બંધ કરતો નથી. (વં ગરમાણુ વિ - પર્વ નવ મણિg વિ) આયુબંધના વિષયમાં નારકેના જેવું જ કથન અસુરકુમારના વિષયમાં પણ સમજવું. વૈમાનિક પર્યન્તના તેના વિષયમાં પણ એજ પ્રકારનું કથન સમજવું. (નવે મંતે ! જે વિણ રૂપણ કરવમાને નેફયા પત્તિ , સાવજો નેરથાર્થ સિંડ?) હે ભદન્ત! નારકમાં ઉત્પન્ન થવા યોગ્ય જે જીવ હોય છે, તે શું આ ભવમાં જ રહીને જ નારકના આયુનું વેદન કરે છે? કે ત્યાં ઉત્પન્ન થતાં થતાં નારકાયુનું વેદન કરે છે? કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી નારકાયું વેદન કરે છે? (વનr!) હે ગૌતમ ! ( સુદ તેરા દિવે) આ ભવમાં રહીને જ જીવ નારકાયુનું વેદન કરતું નથી, પરંતુ (उववजमाणे नेरइयाउयं पडिसंवेदेइ, उबवन्ने वि नेरइयाउयं पडिसंवेदेइ ) નરકમાં ઉત્પન્ન થતાં જ નારકાયુનુ વેદન કરે છે અને નરકમાં ઉત્પન્ન થયા બાદ પણ નારકાયુનું વેદન કરે છે. (gવ ના વાળપણ) આયુવેદન વિષયક વૈમાનિક પર્યન્તના જીવનું કથન, નારકના કથન અનુસાર સમજવું.
(जीवणं भंते ! जे भविए नेरइएमु उवजित्तए से णं भंते ! किं ફદાર મદા , કવનમાજે માળે, વવવ પ્રદાયને?) હે ભદન્ત ! નારમાં ઉત્પન્ન થવા એગ્ય જીવ શું આ ભવમાં રહીને જ મહાદનાવાળો હોય છે? કે નરકમાં ઉત્પન્ન થતાં જ મહાદનાવાળે હેાય છે કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા બાદ મહાદનાવાળે હેાય છે? (નોબા ! સુદાઇ સિય મળે સિય મwછે, उववजमाणे सिय महावेयणे सिय अप्पवेयणे, अहे णं गोयमा ! उववन्ने भवइ તો છા છતાં આ સાચં) હે ગૌતમ ! કયારેક તે આ ભવમાં રહેતાં રહેતાં જ મહાદનાવાળો હોય છે અને કયારેક અવેદનાવાળો હોય છે, ત્યાં (નરકમાં) ઉત્પન્ન થતાં ક્યારેક તે મહાદનાવાળે હેય છે અને ક્યારેક અપેદનાવાળો હોય છે, પણ ઉત્પન્ન થઈ ગયા બાદ તે તે એકાન્ત ( સંપૂણે) દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે, કેઈ સમયે જ તે સુખનું વેદન કરે છે.
(નીવેvi અંતે! જે મવા વવાન્નિત્તા પુર) હે ભદન્ત ! જે જીવ અસુરકુમારેમાં ઉત્પન્ન થવા એગ્ય હોય છે, તે જીવન વિષે પણ હું પૂર્વોકત વાત જ જાણવા માગું છુ - શું અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં રહીને જ મહાદનાવાળા બને છે કે ત્યાં ઉત્પન્ન થતાં જ મહાદનાવાળો બને છે ? કે ત્યાં ઉત્પન્ન થઈ ગયા પછી મહાવેદનાવાળે બને છે? ( !) હે ગૌતમ ! (इहगए सिय महावेयणे, सिय अप्पवेयणे, उववज्जमाणे सिय महावेयणे सिय અ ચ ) જે જીવ અસુરકુમારમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે તે આ ભવમાં
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૮