________________
છઠે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
—સાતમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકના પ્રારંભ આ ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સક્ષિપ્ત વિષ્ણુ આ પ્રમાણે છે– નારકવાના મધની વકતવ્યતા. નરકાયુના વેદનને વિચાર. નારડામાં મહાવેદનાનું વેદન, અસુરકુમારોમાં મહાવેદનાનું વેન, પૃથ્વીકાયિકામાં વિવિધ વેદનાનું વેદન, આયુના મધનું નિરૂપણું, કર્કશ વેદનીય કર્મોનું નિરૂપણું, કર્કશ વેદનીય કર્મોના હેતુનું નિરૂપણુ, નારકાના કશ વેદનીય ક`ના વિચાર, અકશ વેનીય કર્મીનું નિરૂપણુ, અકશ વેદનીય કર્મોના હેતુઓનું કથન, નારક જીવાના અકર્કશ વેદનીય કર્માંના અંધ વિષયક પ્રશ્નોત્તરા. સતાવેનીય કર્મીને વિચાર, સાતાવેદનીય કર્માંના કારણાને વિચાર. અસાતાવેદનીય કાઁના વિચાર, અસાતાવેદનીય કર્મીના કારણેાના વિચાર.
જ શ્રૃદ્વીપના ભારત વર્ષમાં આ અવસર્પિણી સંબંધી દુઃખમ દુઃખમા કાળમાં આ કૃતરૂપ પર્યાયને આવિર્ભાવ થવાનું કથન. હાહાભૂતકાળ ( હાહાકાર મચી જાય એવા કાળ ) હેાવાનું કથન, ભયંકર પવન ફૂંકાવાનું કથન, મલિન દશા થવાનું કથન, અતિશય ગરમી અને ઠંડી પડવાનું કથન, અરસ, વિરસ આદિથી યુકત મેઘા ( વાદળા ) થવાનું કથન, ગામ આદિમાં રહેનારા મનુષ્ય, પશુ, પક્ષી આદિને વિનાશ થવાનું કથન, વનસ્પતિના વિનાશ થવાનું કથન, પ્રતાદિના વિનાશ થવાનું કથન, ભૂમિના સ્વરૂપનું કથન મનુષ્યની આકૃતિરૂપ પર્યાયને આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા ) થવાનું કથન મનુષ્યના આહારનું કથન, મનુષ્ય, સિંહ, કાગડા આદિ વેાના મરણુખાદની ભવપ્રાપ્તિ વિષયક પ્રશ્નોત્તરી.
"
નૈરયિકોં કે આયુર્બન્ધાદિ કા નિરૂપણ
નારકાની આયુષણ ધાદિની વતવ્યતા
રાચંદે ખાવ તું પાણી
ઇત્યાદિ
સૂત્રા- ( રાશિદ્દે નાવ છું યાસી ) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યાં. ' અહીંથી શરૂ કરીને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, ' ત્યાં સુધીનું કથન. (નીયેળ મતે! ને મિત્રણ નેહનું વન્નિત્ત, સે ખં મતે ! sere नेरइयाउयं पकरेइ, उववज्जमाणे नेरइयाउयं पकरेड, उबवन्ने नेरइयाउयं પ રૂ ?) હે ભદન્ત ! જે જીવ નારમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હાય છે, એવા જીવ શુ આ ભવમાં રહીને નારકાપુના અંધ કરે છે ? કે નરકમાંજ ઉત્પન્ન થતાં જ તે નારકાયુને "ધ કરે છે ? કે ત્યાં ઉત્પન્ન થયા પછી તે નારકાપુના બંધ કરે છે ? ( ગોવા! )
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૭