________________
કર્કશ વેદનીય કર્મ આદિ કે સ્વરૂ૫કા નિરૂપણ
કર્કશ વેદનીય કર્મ વક્તવ્યતા મરિયા મેતે ! શીવાજી ” ઈત્યાદિ– સુત્રાર્થ (ગથિ મં!િ નવા ૪ જી મા વારિ ?) હે ભદન્ત! શું જ કર્કશ વેદનીય – દુઃખપૂર્વક ભોગવવા યોગ્ય – કર્મો બાંધે છે ખરાં? (ાથમા ! દંતા, ગ્રંથ) હા, ગૌતમ ! એવું બને છે ખરું (#of મંતેગીતા વાણિજ્ઞા જા નંતિ ?) હે ભદન્ત! જો કેવી રીતે કર્કશ વેદનીય કામ બાંધે છે ? (જોયા !) હે ગૌતમ! (GMારવા જાવ નિછહિંસાઈgષે વહુ પોયમાં ! વીવાળ વણિકના ઉન્મ વારિ) પ્રાણાતિપાતથી લઈને મિશ્ચાદર્શનશલ્ય પર્યરતના પાપસ્થાનોનું સેવન કરીને કર્કશ વેદનીય કર્મ બાંધે છે. - અસ્થિ મં! રેશi # fજના જ જન્નતિ ?) હે ભદન્ત ? શુ નારક જીવો પણ કર્કશ વેદનીય કર્મ બાંધે છે ખરો? ( g -gવં જાવ માળવાdi) હા, ગૌતમ! નારકે કર્કશ વેદનીય કમ બાંધે છે. આ પ્રમાણેનું કથન વૈમાનિક દેવે પર્વતના છ વિષે પણ સમજવું. (ગથિ મરે! નવા ગોપાળના જન્મ વાળંતિ ?) હે ભદન્ત ! શું જીવો દ્વારા અકર્કશ વેદનીય કર્મ સુખપૂર્વક ભેગવવા લાયક કર્મ બંધાય છે ખરા? (દંતા, ગથિ) હા, ગૌતમ! એવું થાય છે ખરું. (૧૬ of મતે! નવા વસળિના જન્મ પગતિ ?) હે ભદન્ત! જી દ્વારા અકર્કશ વેદનીય કર્મ કેવી રીતે બંધાય છે? ( ચમr !) હે ગૌતમ ! (TIMાફવા મળે કાર પરિષદમાં , વિવે मिच्छादसणसल्लविवेगेणं-एवं खलु गोयमा! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा વષત્તિ) પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્વતના પાપકર્મોને ત્યાગ કરીને તથા ક્રોધથી લઇને મિશ્ચાદર્શનશલ્ય પર્યન્તના પાપકર્મોને ત્યાગ કરીને, હે ગૌતમ! જીવે દ્વારા અકશ વેદનીય કર્મ બંધાય છે. (ગથિ મરે! નવાઈ ગયરેષિા માં તિ) હે ભદન્ત ! શું નાકે દ્વારા અકર્કશ વેદનીય કર્મો બંધાય છે ખરાં? (થા) હે ગૌતમ! (જો ઉદ્દે સમ) એ વાત બરાબર નથી એવું સંભવી શકતું નથી. (gવં ના વાણિયા, જવાં મજુરા વા ) નારકેના જેવું જ કથન વૈનાનિકો પર્યન્તના જીવોના વિષયમાં સમજવું પણ મનુષ્યના વિષયમાં સમુચ્ચય જીવોના જેવું જ કથન સમજવું. (શf અંતે ! જીવા સાથળના જા નંતિ ?) હે ભદન્ત! શું જ દ્વારા સાતવેદનીય કર્મને બંધ થાય છે ખરો? (૪તા ચથિ) હા, ગૌતમ ! છ દ્વારા સાવેદનીય કમને બંધ થાય છે ખરે. (૪ઇ અંતે ! નીવાર્થ સાયણિકા જ્જા નંતિ ?) હે ભદન્ત! છો કેવી રીતે સાતવેદનીય કર્મ બાંધે છે ? (જોયા!) હે ગૌતમ! ( પાતળુપણા, भूयाणुकंपयाए, जागणुक पयाए, सत्ताणुक पयाए, बहूण पाणाण जाव सत्ताण अदुक्खणयाए, असोयणयाए, अजूरणयांए, अतिप्पणयाए, अपिट्टणयाए, अपरियावणयाए, एवं खलु गोयमा ! जीवाणं सायावेयणिज कम्मा कज्जति)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬૪