________________
પ્રાણે પ્રત્યે અનુકંપા રાખવાથી, ભૂતે પ્રત્યે અનુકંપા રાખવાથી, છ પ્રત્યે અનુકંપા કરવાથી, સર પ્રત્યે અનુકંપા કરવાથી, પ્રાણને, ભૂતને, જીવન અને સને દુઃખ નહીં દેવાથી, તેમનામાં શોક ઉત્પન્ન નહીં કરવાથી, ખેદ પેદા નહીં કરવાથી, વેદના પેદા નહીં કરવાથી, તેમને મારપીટ નહીં કરવાથી, અને તેમનામાં પરિતાપ ઉત્પન્ન નહીં કરવાથી, જીવે દ્વારા સાતવેદનીય કર્મો બંધાય છે. ( જોરથા વિ, ગાર તેમmar ) એજ પ્રકારનું કથન નારકેના વિષયમાં તથા વૈમાનિક પર્યન્તના દેવના વિષયમાં પણ સમજવું
ટીકાથ– છત્રને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર આ સૂત્રદ્વારા તેમના કર્થશવેદનીય કર્મ, કર્કશવેદનીય કર્મ આદિની વકતવ્યતાનું કથન કરે છે -
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– હે ભદન્ત ! શુ એ વાત સંભવિત છે કે “ જીવા સમયorsના જમા અન્નત્તિ જીવો કર્કશવેદનીય કર્મોનો બંધ કરે છે? રૌદ્ર (ભયંકર) હિંસા પરિણામે દ્વારા ભારે મુશ્કેલીથી જે કર્મોનું વેદન કરી શકાતું હોય છે, એવાં કર્મોને કર્કશવેદનીય કર્મો કહે છે. એવાં તે ક અસાતા વેદનીય રૂપજ હોય છે.
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “વા! દંતા, ગથિ હા, ગૌતમ! સ્કન્ધાચાર્ય શિષ્યની જેમ જ કર્કશવેદનીય કર્મ બાંધે છે ખરાં. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી પૂછે છે કે “ g અરે વીરા જવાળા વાત્મા શMરિ?? હે ભદન્ત! છો કેવી રીતે (કયાં કયાં કારણથી કર્થશવેદનીય દુખકારક કમેને બંધ કરે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- મા!”હે ગૌતમી“પાવાપુ ખાવ નિરક્ષર પ્રાણાતિપાત (9ની વિરાધના) થી લઈને મિથ્યાદર્શન પર્યન્તના ૧૮ પાપકર્મોથી જીવે કર્કશવેદનીય કર્મોને બંધ કરે છે. એ જ વાત, “g રવજ ! નવા વ ણિકના શમા જાનંતિ ? આ સૂત્રો દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે.
- હવે ગૌતમ સ્વામી નારકના વિષે પ્રશ્ન પૂછે છે- “ગરિશ મં! નેવફા જયળિગા શબ્બા કન્નતિ ?? હે ભદન્ત ! શુ નારક જીવો કર્કશવેદનીય કમ બાંધે છે ખરાં?.
ઉત્તર- “gવં વાવ નાળિવા હે ગૌતમ! સામાન્ય જીવો જેમ કર્કશ વેદનીય કર્મ બાંધે છે. એ જ પ્રમાણે નારક જીવો પણ કર્કશ વેદનીય કર્મ બાંધે છે. એ જ પ્રકારનું કથન અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિ દેવોથી લઈને વૈમાનિકે પર્યન્તના દેવના વિષયમાં પણ સમજવું. એટલે કે તેમના દ્વારા પણ કર્કશ વેદનીય કર્મ બંધાય છે ખરાં, એમ સમજવું. આ પ્રમાણે કથન કરવાનું કારણ એ છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬૫.