SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષકાર પરાક્રમ્હારા પણ કેટલાક ભાગોને ભોગવી શકવાને સમર્થ હાય છે. એજ તેનું કારણ છે. બીજું કઈ પણ કારણ નથી, तुम्हा भोगी भोगे परिचयमाणे महाणिज्जरे महापज्जवसाणे भवइ , આ રીતે ભાગાને ભોગવવાને જે સમ છે એવા તે ભેગી પુરુષ, ભેગેને પરિત્યાગ કરીને અતિશય નિજ રાવાળા અને વિશિષ્ટ ફળવાળા બને છે. ભાગાવસ્થામાં તે એવા સંભવી શકતા નથી. ભેગાને જે ભગવવાને અસમર્થ હોય છે તેને અભેગી કહે છે એવા અભેગીના મનમાં ભેગાને ભગવવાની લાલસા તેા રહી જ હોય છે તેથી તેને ત્યાગી ગણી શકતા નથી. માત્ર અભેગી હાવાથી જ કોઈ ત્યાગી બની શકતુ નથી. પરન્તુ પ્રાપ્ત વિષયાના ઇચ્છા પૂર્ણાંક ત્યાગ કરવાથી જ ત્યાગી બની શકાય છે. એવા ત્યાગી વડે જ નિરા થાય છે અને તેને જ કવપરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. હવે ગૌતમ સ્વામી એવેા પ્રશ્ન પૂછે છે કે ‘બોળ મંતે ! મજૂસેને ત્રણ ગળચરેમુ ટ્રેનોપુ ' હે ભદન્ત ! જેનું અવધિજ્ઞાન નિયત ક્ષેત્રને જ વિષય કરનારૂ હાય છે એવા આધાધિકજ્ઞાની મનુષ્ય કે જે કાષ્ઠ એક દેવલાકમાં દેવની પર્યાએ ઉત્પન્ન થવાને યેગ્ય હેાય છે તે શું ક્ષીણુ ભેગી ( નિ`ળ શરીરવાળા ) થવા છતાં પુરુષ પરાક્રમ આદિ દ્વારા વિપુલ ભેગ ભાગવવાને સમર્થ હાય છે ખરા ? उत्तर- ' एवं चेत्र जहा छउमत्थे जाव महापज्जवसाणे भवइ • હે ગૌતમ ! એવું ખની શકે છે જેવી રીતે છદ્મસ્થ મનુષ્ય પ્રાપ્ત વિષયના પ્રુચ્છા પૂર્વક પરિત્યાગ કરીને મહાનિર્જરાવાળા અને મહાપ`વસાન વાળે અને છે, એવી જ રીતે આધાધિક મનુષ્ય પણ પ્રાપ્ત વિષયાના ચ્છા પૂર્ણાંક ત્યાગ કરીને મહાનિરાવાળે અને મહાપ વસનવાળા બને છે. 6 ગૌતમ સ્વામીના પ્રશ્ન પરમાìદિપ્ નું મંતે ! મનુસ્પ્લે ને મવિદ્ તેવ મગદોળું સિન્મિત્તળુનાવ ગતં રેત્તર્ ' ઇત્યાદિ હે ભદન્ત ! જે મનુષ્ય પરમાધિજ્ઞાની છે અને આ ભવ પૂરો કરીને સિદ્ધ, યુદ્ધ, મુકત અને પરિનિવૃત્ત થઇને સમસ્ત દુઃખાના અંત કરવાના છે, તે શું ક્ષીણભેગી થવાં છતાં વિપુલ ભોગ ભાગોને ભોગવવાને સમ ય છે. ખરા ? ઉત્તર ‘ સેસ ના હનુમUH ' છદ્મસ્થ મનુષ્ય ના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન પરમાવધિજ્ઞાની વિષે પણ સમજવું ગૌતમ સ્વામીના પ્રશ્ન - વહી ન મતે ! મજૂરે જે વિદ્? ઇત્યાદિ હે ભદ્રંન્ત ! કેવળજ્ઞાની મનુષ્ય કે જે આ ભવમાંથી જ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વાંત્ત અને સમરત દુઃખાના અતકર્તા બનવાને ચેાગ્ય છે, તે ક્ષીણભાગી થવા છતાં પણુ વિપુલ ભાગ ભોગાને ભોગવી શકવાને સમર્થ હોય છે ખરા ? ઉત્તર- ૮ યું ગદ્દા પરમાૌદિ" નાવ મહાપસાને મવરૂ ' હે ભદન્ત ! જેવું કથન ક્ષીણભાગી પરમાવધિજ્ઞાની મનુષ્યના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન ક્ષીણુભીગી કેવળી મનુષ્યના વિષયમાં પણ સમજવું એટલે કે તે પણ મહાનિ રાવાળા અને મહાપવસાન લક્ષણુરૂપ મુકિતફળ પ્રાપ્ત કરનારા હાય છે, એમ સમજવું. ।। સૂ. ૩૫ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૯૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy