SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ( परमाहोहिएण भंते ! मणुम्से जे भविए तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव अंतं करेत्तए से गूणं भंते ! से खीण भोगी) હે ભદન્ત ! પરમાવધિજ્ઞાનવાળો મનુષ્ય, કે જે આ ભવ પૂરો કરીને સિદ્ધ થવાને યે હોય છે, (યાવત ) સમસ્ત દુઃખને અંતકર્તા થવાને ગ્ય હોય છે. તે શું ક્ષીણભેગી થતાં વિપુલ ભેગોને ભેગવવાને સમર્થ હોય છે ખરો ?( તે ન છમક્ષ ) હે ગૌતમ ! આ વિષયમાં પણ સમસ્ત કથન, છાસ્થ મનુષ્યના કથન પ્રમાણે જ સમજવું. ( વ of મ!િ મજૂરો ને મવિ તેને મવદનેvi) હે ભદન્ત ! કેવળજ્ઞાની મનુષ્ય કે જે આ ભવ પ્રેમ કરીને સિદ્ધ બનવાને છે ( યાવતુ) સમસ્ત દુઃખનો નાશ કરવાને યોગ્ય છે, તે શું ક્ષીણભેગી થવા છતાં વિપુલ મેગ્ય ભોગને ભેગવવાને સમર્થ હોય છે ખરે? (vઉં ના પરમાદિ ગાવ મંદાકિસાને મg ) હે ગૌતમ ! આ વિષયમાં સમસ્ત કથન પરમાવધિજ્ઞાનીના કથન પ્રમાણે સમજવું. “તે મહાપર્યવસાનવાળા હોય છે, ત્યાં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. ટીકાથ– જીવનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં છટ્વસ્થ આદિ મનુષ્યનાં વિષયુમાં વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ ઉમળે of મંતે મપૂસે ને વિણ ગાજે પણ તેવત્તા નિત્તા ” હે ભદન્ત ! જે છદ્મસ્થ મનુષ્ય કઈ પણ એક દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થવાને યોગ્ય છે. “જે 1 અંતે ! તે રામ નો મ उठाणेणं, कम्मेणं, बलेणं, वोरिएणं, पुरिसकारपरक्कमेणं, विउलाई भोग મારું શું મને વિનિત્તા ? તે તપ અથવા રોગાદિથી દુર્બલ શરીરવાળો બનવાથી ઉત્થાન દ્વારા (ઊભા થવાની ક્રિયા વડે) કર્મ દ્વારા ( ભ્રમણ આદિ ક્રિયાવડે ) બળદ્વારા ( શરીર સામર્થ્ય વડે ) વીર્યધારા ( આત્મબળ વડે ) પુરુષકારદ્વારા ( સ્વાભિમાન વિશેષ દ્વારા ) અને પરાક્રમ દ્વારા સાધિત સ્વ પ્રોજન રૂ૫ પુરુષકાર દ્વારા) પ્રચુર ભેગ ભેગોને મનેજ્ઞ શબ્દાદિકેને ભેગવવાને માટે સમર્થ હેઈ શકતો નથી ? તે પૂo મતે ! પ્રથમ જે રથ ? હે ભદત ! આપ શું આ બાબતને સમર્થન આપે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોવા ! જે કુળદે સટ્ટે ? હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. એટલે કે એ છાસ્થ મનુષ્ય શરીર દુર્બળ થવા છતાં પણ ઉત્થાન આદિ દ્વારા વિપુલ ભેગેને ભેગવવાને સમર્થ હોય છે, અસમર્થ હોતો નથી. જાણો ? નો અર્થ આ પ્રમાણે છે ભેગને જે ભગવે છે તેને ભોગી કહે છે. અહીં શરીરને ભેગી રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે. જેનું શરીર તપ, રોગ આદિ દ્વારા ક્ષીણ દુર્બળ બન્યું હોય છે તેને ક્ષીણભેગી અથવા ક્ષણશરીરી કહે છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા નિમિતે મહાવીર પ્રભુને પૂછે છે કે સે વાદે અંતે ! ?' હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે? ઉત્તર- તે ક્ષીણશરીરવાળે છઘસ્થ મનુષ્ય ઉત્થાનધારા કર્મો દ્વારા બળદ્વારા, વીર્યદ્વારા અને શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy