________________
છદ્મસ્થાઠિ મનુષ્ય કે સ્વરૂપ કા નિરૂપણ
છદ્મસ્થાદિ વતવ્યતા—
“ છન્નુમત્સ્યેનું મતે ! પ્રત્યાદિ
નથી.
સૂત્રા- ( ઇઽમત્સ્યેનાં મંતે ! મજૂરે ને મ િસયરેજી વજ્રોડ્યુ વત્તાપ્ કવૃત્તિત્તજ્) હે ભદ્દન્ત ! જે છદ્મસ્થ મનુષ્ય કોઇ એક દેવલેાકમાં દેવરૂપ ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે, ( ને મૂળ મંતે ! તે ટ્વીળમોની ) તેનું શરીર કુળ થતાં ( વસ્થાનાં મેળ, વહેળ, પૌરિળ, પુરિતાપમેળે વિડજારૂં મોનમોગરો સુંનમાને વિત્તિનો થયૂ ) શું તે ઉત્થાન દ્વારા, કમ દ્વારા, મળદ્વારા, વીદ્વારા અને પુરુષકાર પરાક઼મદ્રારા વિપૂલ ભાગ્ય ભાગાને ભાગવવાને સમથ હેતા નથી. ? ( યમનું યદ ) હે ભદન્ત ! આપ તે વાતનું સમર્થ કરે છે? (જોયના) હે ગૌતમ ! ( શો ફળકે સમઢે ) એવું સંભવી શકતું ( સે ળસેળ મતે વં ઘુઘરૂ ? ) હે ભદન્ત આપ શા કારણે એવું કહે છે ? ( નોયમા ) હે ગૌતમ ! ( મૂળ છે ઢાળેળ વિ, મેળ ત્રિ, વહેળ ત્રિ, after वि, पुरिसकार परक्कमेण वि अण्णयराई बिउलाई भोग भोगाई भुजमाणे વિત્તિપ્ ) જે છદ્મસ્થ મનુષ્ય કાઇ દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થવાને ચાગ્ય હોય છે, તે શરીરમાં દુખળતા આવવા છતાં પણ કર્મધારા, ખળદ્વારા, વીČદ્વારા, અને પુરૂષકાર પરાક્રમદ્દારા કેટલાક વિપુલ ભાગ્ય ભગાને ભોગવવાને સમ` હેાય છે. (સદ્દા મેની, માળે વિમાળે માનિઞરે, મદાવાવાળે મવરૂ ) તે કારણે તે ભાગી ભાગાના પરિત્યાગ કરતા થકા મહાનિર્જરાવાળા અને મહાપય વસાનવાળા બને છે. ( દેદિŌ મંતે મનુસે છે વિદ્ અન્નયરેવુ લેવાન્નુ )
ભદન્ત ! અધે અવધિક નિયત ક્ષેત્રને અવધિજ્ઞાન દ્વારા જાણનાર અવધિજ્ઞાની મનુષ્ય કે જે કેાઇ એક દેવલાકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હેાય છે, તે શું ક્ષીણભેગી ( દુ`ળ શરીરવાળા ) થતાં પુરુષકાર પરાક્રમ આદિદ્રારા ભાગ્ય ભાગાને ભાગવવાને સમર્થ હોય છે ખરા ? ( પંચત્ર બહા છકમથે નાત્ર માનવતાને મરૂ ) હે ગૌતમ ! અધાવધિક મનુષ્યના વિષયમાં પણ હારથ મનુષ્ય પ્રમાણે જ કથન સમજવુ. “ મહાપ વસાન વાળા મને છે. ” ત્યાં સુધીનું સમસ્ત
કથન ગ્રહણ કરવું.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૯