________________
આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા ! રરિરિયા જામી વિ, મોળી વિ” હે ગૌતમ ! ચતુરિન્દ્રિય જીવો કામી પણ હોય છે અને ભગી પણ હોય છે તેનું કારણ જાણવા નિમિત્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ તે કેળા અંતે ! મોળી વિ ?” હે ભદન્ત આપ શા કારણે એવું કહે છે કે ચતુરિન્દ્રય જ કામી પણ હોય છે, અને ભેગી પણ હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા! વિલંવિશે |હુજ મા, ઘાવિ નિમિવા જાણિદિશાકું પપુન મોળી ? હે ગૌતમ ! ચતુરિન્દ્રિય જીવો ચક્ષુરિન્દ્રિયની અપેક્ષાએ કામી હોય છે, અને ધ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી હોય છે. “ હે તેરે નાવ મળી વિ ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે ચતુરિન્દ્રય જીવો કામી પણ હોય છે અને ભગી પણ હોય છે. “શવસેના ના બીજા કાર માજિદા ? બાકીના વિમાનિક પર્યાના બધાં છો પણ સામાન્ય જીવની જેમ કામી પણ છે અને ભોગી પણ છે. એટલે કે વાનવ્યન્તર, તિષી અને વૈમાનિક દેવે કામી પણ હોય છે અને ભગી પણ હોય છે.
હવે ગૌતમ સ્વામી તેમના અ૮૫બહુત્વને અનુલક્ષીને આ પ્રમાણે પ્રશ્ન पूछे छे 'एएसिणं भंते ! जीवाणं कामभोगीणं नो कामीणं, नो भोगीणं મળી જ શારે કહિ તો ગાત્ર વિકાદશા વા ? હે ભદન્ત ! તે કામગી નો કામી ( કામ રહિત ) ને ભોગી (ભગ રહિત ) અને ભેગી જીવેને સંખ્યાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે કયા છો કયા જીવો કરતાં ઓછા છે ? કયા છો કયા છ કરતાં વધારે છે ? કયા છે કયા છે બરાબર છે ? અને કયા છો ક્યા છ કરતાં વિશેષાધિક છે ?
ઉત્તર-શોરમા ” હે ગૌતમ ! “સત્રોવા નવા કામમોળી નો જામી નો મળી ગojતા, મોળી કામગી સૌથી ઓછાં છે કામભેગી કરતાં ને કામી અને ને ભેગી જીવો અનંત ગણ છે, અને ભેગી જીવે તે નો કામી અને ભોગી કરતાં પણ અનંતગણુ છે, કામભેગી સૌથી ઓછાં કહ્યાં છે કારણ કે ચતુરિન્દ્રિ અને પંચેન્દ્રિય જીવે જ કામળી હોય છે. જે સિદ્ધજી હોય છે તે કામી પણ હતા નથી અને ભેગી પણ હેિતા નથી. એવાં ને કામી અને ને ભેગી છની સંખ્યા ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ કરતાં અનંતગણું કહી છે, એકેન્દ્રિય, હીન્દ્રિય અને ત્રીદ્ધિ જીવો ભગી હોય છે. એ સિદ્ધો કરતાં પણ અનંતગણું હેાય છે, કારણ કે એકેન્દ્રિય વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ અનંતગણ કહ્યું છે મારુ.રા
શ્રી ભગવતી સૂત્ર : ૫
१८८