________________
હવે ગૌતમ સ્વામી નારકાદિ જીના વિષયમાં એ જ પ્રશ્ન પૂછે છે નેરૂયા સંતે ! ( જામી મળી? હે ભદન્ત ! નારક જ કામી હોય છે કે ભેગી હોય છે ? મહાવીર પ્રભુ કહે છે કે “ ઇવ, gવં નાવ થળિયાના હે ગૌતમ ! સામાન્ય જીવોની જેમજ નારકે પણ કામી હોય છે અને ભગી પણ હોય તથા નારકોની જેમ જ અસુરકુમાર નાગકુમાર, સુવર્ણકુમાર, વિદુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર પવનકુમાર અને સ્વનિતકુમાર દેવો કામી પણ છે અને ભેગી પણ છે. હવે ગૌતમ સ્વામી પૃથ્વીકાય આદિ છે વિષે પ્રશ્ન પૂછે છે “ Tદરિયાઈ પુછી ” હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવો કામી હોય છે કે ભેગી હોય છે. ? મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પૃથ્વીકાયિકે “જો જામ મો . કામી હોતા નથી પણ ભેગી હોય છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે પૂછે છે કે
તે શા બાર મા હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વી કાયિક કામી નથી, પણ ભગી છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
સિંાિં વહુ ? હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ફકત સ્પર્શેન્દ્રિયને જ સદ્દભાવ હાય છે શ્રોત્રિન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયના અભાવે તેમનામાં કામ પણ સંભવી શકતું નથી. પણ સ્પર્શેન્દ્રિયને સભાવ હોવાથી ભેગી પણ સંભવી શકે છે. “ નાર વપક્ષg I wા ' એ જ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિ કાયિક જીવો પણ કામી હતા નથી પણ ભેગી જ હોય છે, આ બધાં જીવોમાં ફક્ત હોય છે. ? મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પૃથ્વીકાયિક “જામો માં કામી હોતા નથી પણ ભેગી હોય છે. ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે પૂછે છે કે
તે સળ બાર ? હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વી કાયિક કામી નથી, પણ ભેગી છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
સિરિયું પદ ? હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ફકત સ્પર્શેન્દ્રિયને જ સદ્દભાવ હિય છે શ્રોત્રિન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયના અભાવે તેમનામાં કામી પણ સંભવી શકતું નથી. પણ સ્પશેન્દ્રિયન સભાવ હોવાથી ભેગી પણ સંભવી શકે છે. “ વુિં ના વE ાજા છે એજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિ કાયિક જીવો પણ કામી હેતા નથી પણ ભેગી જ હોય છે, આ બધાં જીવોમાં ફકત સ્પર્શેન્દ્રિયને જ સદૂભાવ હોય છે, તેથી તેમને ભોગી કથા છે. દિવા છા શ્રીન્દ્રિય જીવો પણ ભેગી જ હોય છે, કામી હેતા નથી, કારણ કે તેમનામાં શ્રોત્ર ચક્ષુ અને પ્રાણુ, એ ત્રણે ઈન્દ્રિય ને અભાવ હોય છે, પરંતુ
વ નિમિતિચાલિાિંઉં સૌની) તેમનામાં જિહુવા ઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો સદ્ભાવ હેવાથી તેઓ રસ અને સ્પર્શ સુખ ભેગવી શકે છે, તે કારણે તેમને ઠીન્દ્રિય જીને) ભેગી કહ્યા છે. “નૈતિક વિ ષે જે ત્રીન્દ્રિય જીવો પણ ભેગી જ હોય છે, કામી હોતા નથી. તેઈન્દ્રિય ખામાં સ્પર્શેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને રસનાઈદ્રિયને સદભાવ હોય છે, તે કારણે તેમને ભેગી કહ્યા છે, તેમાં શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને અભાવ હોવાથી તેમાં કામ પણ સંભવી શકતું નથી. એ જ વાત સૂત્રકારે આ સૂત્રાંશદ્વારા પ્રકટ કરી છે–ળ ઘMિવિદ્ય, નિમિदिय, फासिंदियाई पडुच्च भोगी'
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ વિચાપ પુરઝા હે ભદન્ત ! ચતુરિન્દ્રિય છે કામી હોય છે. કે ભગી હોય છે તેને ઉત્તર
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮ ૭