SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે, તે કારણે ભેગને જીવરૂપ કહ્યાં છે. અજીવ દ્રય પણ ગંધાદિથી યુકત હોઈ શકે છે, તેથી ભેગને અછવરૂપ પણ કહ્યા છે. હવે ભેગના વિષયમાં ગૌતમ સ્વામી ચોથે પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે “જીવાળાં અંતે ! મા, મળવા મૌ? હે ભદન્ત ભેગનું અસ્તિત્વ માં હોય છે કે અછવામાં હોય છે. ? ઉત્તર “જયમાં ળવા મા, જો ચવાઈ ’ હે ગૌતમ ! જીવોમાં જ ભેગને સદૂભાવ હોય છે, કારણ કે જી સંજ્ઞાય છે તેથી તેમનામાં ભેગે સંભવી શકે છે. અજીમાં ભેગેનો સદ્ભાવ નથી કારણ કે તેઓ ચેતનાથી રહિત હોય છે. તેથી અજીમાં ભેગો સંભવી શકતા નથી. ગૌતમ સ્વામી હવે ભેગન પ્રકારે વિષે પ્રશ્ન પૂછે છે “ વિદાળ અંતે મોu guyત્તા ? હે ભદન્ત ભેગ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉત્તર “ રિવિદા મોTI quત્તા હે ગૌતમ ભગ ત્રણ પ્રકારના કહ્યા છે “ સંનદ તે ત્રણ પ્રકાર પ્રમાણે છે , રા, દાસા (૧) ગંધ (૨) રસ (૩) સ્પર્શ હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ જવાળે મરે નમન vdUત્તા હે ભદન્ત ! કામ ભંગના કેટલા પ્રકાર કહ્યા છે ? ઉત્તર વંર વિદ્યા જામમા gujત્તા ? હે ગૌતમ કામ ભંગના પાંચ પ્રકાર કહ્યા છે “તંગદા” જેમકે “સા, હવા, પા, રા, - (૧) શબ્દ (૨) રૂપ, (૩) ગંધ (૪) રસ અને (૫) સ્પર્શ હવે સમુચ્ચય જીવના વિષયમાં ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે વાઈ મરે ! જિં જામી મળી ” હે ભદત ! જ કામી હોય છે કે ભેગી હોય છે ? ઉત્તર ના' હે ગૌતમ ! “વીરા જામ નિ મોજી ફિ” છે. કામી ( કામયુક્ત ) પણ હોય છે અને ભેગી ( ગયુકત ) પણ હેય છે. ગૌતમ સ્વામીને પ્રન– ૮ ૨ પદે મંજે ! ઇશ્વ યુર, નવા શાળા ત્તિ, વિ. !” હે ભદત આપ શા કારણે એવું કહે છે કે જો કામી પણ હોય છે અને ભેગી પણ હોય છે ? તેનું સમાધાન કરતાં મહાવીર પ્રભુ કહે છે કે જે નોરમr! હે ગૌતમ ! सोइंदियचक्खिदियाइं पडुच्च कामी, घाणिदिय, जिभिदिय, फासिंदियाई વહન મળી ? તેઓ શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયની એપેક્ષાએ કામી હોય છે, અને ધ્રાણેન્દ્રિય, જિહ્વાઈદ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભેગી હોય છે શબ્દને શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે અને રૂપને નેગેન્દ્રિય ગ્રહણ કરે છે, તે કારણે તેઓ કામી છે. તથા ગંધ, રસ અને સ્પર્શરૂપ ભેગેને ઉપભેગ કરાવનારી ઘાણેન્દ્રિય, જિહવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયને પણ તેમનામાં સદભાવ હોય છે, તે ઈન્દ્રિયને લીધે તેમનામાં ભગવત્તા ( ભેગી અવસ્થા ) પણ સિદ્ધ થાય છે. “ છે તેમાં નાના ! ગાર મોળી વિ ” હે ગૌતમ ! કે કારણે મેં એવું કહ્યું છે કે જો કામી પણ હોય છે અને ભેગી પણ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૮૬
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy