________________
જીવના શરીરના વિષયભૂત થાય છે, ત્યારે તેમને અચિત્ત માનવામાં આવે છે. કારણ કે અસંજ્ઞી જીવનું શરીર પૌૠલિક હોવાને કારણે અચિત્ત હોય છે હવે ગૌતમ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે “ ગીતા મંતે ! વળામા, અનીવા મા ' હે ભદન્ત ! કામ જીવરૂપ છે કે અવરૂપ છે ?
ઉત્તર–હે ગૌતમ ! જીવના શરીર રૂપની અપેક્ષાએ કામ જીવરૂપ પણ છે, અને શબ્દની અપેક્ષાએ તથા ચિત્રશાલભંજિકાન પૂતળી રૂપની અપેક્ષાએ કામ અછવરૂપ પણ છે
ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે “નીતા મંત્તે ! દાના, મળવા જાના હે ભદન્ત ! જીમાં કામ હોય છે, કે અછમાં કામ હોય છે ?
ઉત્તર–“ શોધમા હે ગૌતમ ! “ ગીતા મા જે સનીવા ના ? જીમાં જ કામને સદ્દભાવ હોય છે અછમાં કામને સદૂભાવ હોતું નથી કારણ કે કામના કારણેનો સદૂભાવ જીવોમાં જ હોય છે અજીવોમાં સંભવી શકતા નથી. અજીવોમાં તે કામને સદ્ભાવ જ અસંભવિત છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “ જાવા મં! વામા quત્તા ?” હે ભદન્ત કામ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર “વિદા શાખા gayat' હે ગૌતમ ! કામના બે પ્રકાર કહ્યા છે. “ તંગદા' જેમકે (૧) શબ્દ અને (૨) રૂપ.
હવે ગૌતમ સ્વામી ભેગને વિષે પ્રશ્નો પૂછે છે “હા મતે મોજા ગરવી મજા હે ભદન્ત ભેગ રૂપી છે કે અરૂપી છે? ઉત્તર “યમ” હે ગૌતમ ! વી મોજા પણ સારા મા ભાગ રૂપી છે, અરૂપી નથી.
જે ઉપભેગને વિષયભૂત જીવે દ્વારા શરીરથી કરાય છે, તેમને ભેગ કહેવાય છે, એવા ભેગ ગંધ, રસ અને સ્પર્શાત્મક હોય છે અને તેઓ રૂપી હોય છે, કારણ કે તે ભેગ પુઝલના ધર્મ છે, તેથી જ તેમને રૂપી કહ્યા છે અરૂપી કહ્યા નથી.
- હવે ગૌતમ સ્વામી ભેગ વિષે બીજો પ્રશ્ન પૂછે છે “નિત્તા મં? ! મોના, જિત્ત મોજા ! હે ભદન્ત ભેગ સચિત્ત છે, કે અચિત્ત છે ?
ઉત્તર – “ મા વિતા વિ મા, અનિત્તા વિ મા ?? હે ગૌતમ ભેગ સચિત્ત પણ છે. અને ભેગ અચિત્ત પણ છે. જેમનામાં ગંધ આદિ પ્રધાન હોય છે એવાં કેટલાંક જીવ-શરીર સંજ્ઞી હોય છે, તેથી ભેગ અચિત્ત પણ હોય છે તથા કેટલાંક ગંધાદિપ્રધાન અસંજ્ઞી હોય છે, તેથી ભેગ સચિત્ત પણ હોય છે. દા. ત. ગંધયુકત ફૂલ સચિત્ત છે, અત્તર અચિત્ત છે.
હવે ભેગને વિષે ગૌતમ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે, “ જોવા v મંતે ! મોm Tદા ? હે ભદન્ત ! શું ભેગ જીવ સ્વરૂપ હોય છે કે ભગ અજીવ સ્વરૂપ હોય છે? ઉત્તર – “ જોઇના નવા વિ મજા, મનવા વિ મોr ? હે ગૌતમ ! ભેગ જવસ્વરૂપ પણ હેય છે, અજીવ સ્વરૂપ પણ હોય છે. જીવના શરીરે ગંધાદિથી યુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૫