________________
અને ધાણેન્દ્રિથ, જિહવાઈન્દ્રિય અને સ્પર્શે ઇન્દ્રિયની અપેક્ષાએ ભેગી પણ છે, હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે ચતુન્દ્રિય જીવો કામી પણ છે અને ભેગી પણ છે.
( ગાલા નદી ગીવા નાવ માળિયા) બાકીના વૈમાનિક સુધીના જીવોનું કથન સામાન્ય જીવના કથન પ્રમાણે જ સમજવું (grFર્ષ of અંતેગીતા कामभोगीणं नोकामीणं नोभोगीणं भोगीणय कयरे कयरेहितो जाव विसेसाहिया) હે ભદન્ત ! કામલેગી ને કામી, ને ભેગી અને ભેગી જીવોની સંખ્યાની અપેક્ષાએ સરખામણી કરવામાં આવે તે ક્યા ક્યા છો કયા કયા જીવો કરતા ઓછા છે, ( યાવત ) ક્યા કયા જી કરતાં વિશેષાધિક છે ? (દાર્થો નીવા નમોળ, જાણી ને મોજ મતળ, મોળો ગતગુuT) હે ગૌતમ ! કામગી છવો સૌથી ઓછાં છે, જો કામી અને ને ભેગી જીવો અનંત ગણુ છે, ભેગીછો અનંતગણુ છે.
ટીકાર્થ– અણગાર કામભેગોને પરિત્યાગ કરવાથી જ સંવરવાળા બને છે. તેથી સૂત્રકાર આ સૂત્રધારા તે કામગનું સ્વરૂપ બતાવે છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હા મંતે ઝામા, ગણન જાના હે ભદન્ત ! કામ રૂપી છે, કે અરૂપી છે? ( જે કેવળ ઇચ્છાના વિષયરૂપ જ છે વિશિષ્ટ શારીરિક સ્પર્શ દ્વારા જેને ભેળવવામાં આવી શકતા નથી તેને અહીં કામ પદની વાચ્યાર્થ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે જેમકે મનેz શબ્દ, મનેg આકાર અને મનેઝ વર્ણ, એ વસ્તુઓ ઈચ્છાના વિષયરૂપ જ હોય છે, પરંતુ વિશિષ્ટ સ્પર્શ દ્વારા તેમને ઉપગ થઈ શકતું નથી. “રૂપ” એટલે મૂર્તતા જે વરતુમાં મૂર્તાવ હોય છે તે વસ્તુને રૂપી કહે છે. અહીં રૂપ પદ દ્વારા એકલા રૂપગુણને જ ગ્રહણ કરવામાં આવેલ નથી, પણ તેને ઉપલક્ષ૪ પદ માની ને રસ, ગંધ અને સ્પર્શને પણ ગ્રહણ કરવામાં આવેલ છે. તેથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ ચારે ગુણને જેનામાં સદૂભાવ હેય છે, તેને જ રૂપી કહે છે, એમ સમજવું) ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુને કહે છે કે • જોવા ? હે ગૌતમ
હજી જામ, ગરવી જાન ” કામ મનેઝ રાખ, મનેઝ સંસ્થાન ( આકાર ) અને મને જ્ઞ વર્ણ, એ સૌ રૂપી (મૂર્તાિક ) છે અને ઇન્દ્રિય ગમ્ય છે, કામ અરૂપી અમૂર્તિક નથી. એ કામ પુગ્ગલના ધર્મરૂપ હોવાથી મૂર્તિક (રૂપી) છે. મનેશ શબ્દ અને મનેઝ આકારમાં તે પુઝલના ચારે ગુણેને સદ્ભાવ જોવામાં આવે છે. વણે પોતે જ પુઝલના એક ગુણરૂપ છે. તેથી ગુણમાં બીજાં ગુણે રહેતા નથી. અહી તે વર્ણ પુગ્ગલને એક ગુણ હોવાને કારણે કામરૂપ છે, એમ સમજવું હવે ગૌતમ સ્વામી એવો પ્રશ્ન પૂછે છે કે “નિત્તા મંતે #FI, આચિતા શાના હે ભદન્ત ! કામ સચિત્ત છે, કે કામ અચિત્ત છે?
ઉત્તર “સત્તા વિ જાન, ગત્તિ વિ શામ ” હે ગૌતમ ! કામ સચિત પણ છે અને અચિત પણ છે સંસી પ્રાણીના રૂપની અપેક્ષાએ સચિત છે, અને શબ્દ દ્રવ્યની અપેક્ષાએ અને અસંશી જીવોના હરીરના રૂપની અપેક્ષાએ અચિત્ત પણ છે.
આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે સંજ્ઞી જીવનું મન કામને વિષય ભૂત કરે છે. “મન” પદથી અહીં ભાવમન ગ્રહણ કરવું જોઈએ, કારણ કે એજ સચિત્ત છે. તેથી જ્યારે તે સંજ્ઞી જીવન મન દ્વારા વિષયભૂત થાય છે. ત્યારે વિષય અને વિષયમાં અભેદ માની ને અહીં તેમને સચિત્ત પ્રકટ કરવામાં આવેલ છે. પણ જ્યારે તે (કામ) અસંજ્ઞી
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૪