________________
AM
તેગ કહેવાય છે. હે ગોતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવો કામ પણ હોય છે, અને ભોગી પણ હોય. (નેરાથાઈ મસ્તે ! ( wાનો, મળી ?) હે ભદન્ત! નારકે ! કામી હોય છે કે ભેગી હોય છે? ( રે, વં નાવ ચળવુમાર) કે ગૌતમ! તેમના વિષયમાં પણ સામાન્ય જીવોના જેવું જે કથન સમજવું સ્વનિતકુમાર સુધીના દેવના વિષયમાં પણ એવું જ કથન સમજવું. (પુરિયા પુરા ) કે ભદન્ત ! પૃથ્વીકાયિક કામી છે, કે ભેગી છે? (પુરિઝાવા નો શામ, મોળ)
ગૌતમ! પૃથ્વીકાયિક કામી નથી, પણ તેઓ ભેગી છે. (જે જાવ મો ?) : ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયિક કામી હતા નથી પણ મેગી હોય છે? ( જોગમા ! ક્ષિવિર વહુ-તેળાં નાવ મોક્ષ) છે ગૌતમ! પૃથ્વીકાયિકમાં સ્પર્શેન્દ્રિયનો સદૂભાવ હોય છે. હે ગૌતમ! સ્પર્શેન્દ્રિયના તભાવની અપેક્ષાએ મેં એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકે કામી નથી, પણ ભેગી છે.
एवं जाव वणस्सइकाइया, - बेइंदिया एवं . चेव, णवरं जिभिदियफार्सिदिय ભેગી કહેવાય છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જો કામી પણ હોય છે, અને ભેગી પણ હોય. (નૈરાશ મત્તે ! િકાનો, મો?) હે ભદન્ત ! નારકે. શું કામ હોય છે કે ભોગી હોય છે? (વં જેવ, નાવ થાિચના) હે ગૌતમ ! તેમના વિષયમાં પણ સામાન્ય જીવન જેવું જ કથન સમજવું સ્વનિતકુમાર સુધીના દેવના વિષયમાં પણ એવું જ કથન સમજવું. (જુનિયામાં પુરા) હે ભદન્ત ! પૃથ્વીકાયિક કામી છે, કે ભેગી છે? (પુરિાડુચા નો શામ, મોજ) હે ગૌતમ! પૃથ્વીકાયિકે કામી નથી, પણ તેઓ ભેગી છે. તેને જોઇને ના મોત ?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે પૃથ્વીકાયિકે કામી હતા નથી પણ ભેગી હોય છે? (ગોચના ! ક્ષિવિર વહુચ-સે તે બાર મોદી) હે ગૌતમ! પૃથ્વીકાયિકમાં સ્પર્શેન્દ્રિયને સદૂભાવ હોય છે. હે ગૌતમ! સ્પર્શેન્દ્રિયના સદ્દભાવની અપેક્ષાએ મેં એવું કહ્યું છે કે પૃથ્વીકાયિકે કામી નથી, પણ ભેગી છે. (एवं जाव चणस्सइकाइया, बेइंदिया एवं चेव, णवरं जिभिदियफासिंदिय પૂ મોજ) એજ પ્રમાણે વનસ્પતિકાયિક પર્યન્તના જીવન વિષયમાં પણ સમજવું. દ્વીંદ્રિય જીવો પણ કામી હતા નથી પણ જોગી હોય છે. પરન્તુ તેઓ જિહવાઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભેગી છે, એમ સમજવું. (તેઢિયા f g જેવ, જવ ઘારિયા, નિરિ , Fifíચારૂં પર મોકt) તેઈન્દ્રિય જીવ પણ કામી હોતા નથી પણ જોગી હોય છે. તેમને ઘાણેન્દ્ર, જિ વાઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભેગી કહેલ છે. (વર્જિરિયા જ gછા) હે ભદત ! ચતુરિન્દ્રિય જી કામી છે, કે ભેગી છે ? (ચમા ) હે ગૌતમ ( વિશા શામ જિ. મrી શિ) ચતુરિન્દ્રિય જીવો કામી પણ છે અને ભોગી પણ છે. ( જે ળ નાવ મળી વિ ) હે ભદન્ત ! આપ શા કારણે કહે છે કે ચતુન્દ્રિય જીવે કામી પણ છે અને ભેગી પણ છે? ( H) હે ગૌતમ ! ( चक्विदियं पडुच्च कामी. पाणिदियजिभिदियफासिदियाइं पडुच्च भोगी
તે બાર મોળી વિ) ચતુરિન્દ્રિય છે ચક્ષુ ઈન્દ્રિયની અપેક્ષાએ કામી છે,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮ ૩