________________
અચિત્તા વિશ્રામા ) હે ગૌતમ કામ ચિત્ત પણ હાય છે, અને અચિત્ત પણ હાયછે નૌના મતે જામા, નીવા જામા) હે ભદન્ત કામ જીવ રૂપ છે કે અજીવરૂપ છે. ( નોયમા ! નીવા વિઝામા બનીયા ત્ર જ્ઞમા હે ગૌતમ કામ જીવરૂપ પણ હોય છે અને અજીવરૂપ પણ હેાય છે. ( વાળ મંતે ! જામા, બનીવાળ જામા ) ભદન્ત ! જીવામાં કામગુણા હામ છે કે અછવામાં હાય છે ? ( શૌચમા) હૈ ગૌતમ ( નીયા જામા, ળો ગનીવાળું હ્રામા ) જીવામાંજ કામગુણે હાય છે અછવામાં હેાતા નથી. નિાળ મંતે ! હ્રામાં પત્તા ) હે ભદ્દન્ત કામ કેટલા પ્રકારના કથા છે ? ( નોચમા ! તુવિદા થામા વત્તા તંના ) હે ગૌતમ કામના આ પ્રામણે બે પ્રકાર કહ્યા છે ( સદાય હતા હૈં) (૧) શબ્દ અને (૨) રૂપ ( સ્ત્રી મતે ! મેળા, ગરી મેળા ) હે ભદન્ત ભાગ રૂપી છે કે ભેગ અરૂપી છે. ( ગોયમા થી મેળા ળો અત્રી મેળા ) હે ગૌતમ ભાગ રૂપી છે અરૂપી નથી. ( ચિત્તા મંતે મેળા, ચિત્તા મેળા ) હે ભદન્ત ! ભાગ સચિત્ત છે. કે ભેગ અચિત્ત છે ? (ૌથમા) સચિત્તા માળા વિતાવી મેળા ) હે ગૌતમ ! ભેગ સચિત્ત પણ છે અને ભેગ અચિત્ત પણ છે. (નીવાળું મંત્તે ? મોના પુચ્છા ?) હે ભદત ! ભાગ જીવરૂપ છે, કે ભેગ અજીરૂપ છે ? (નોચના !) હે ગૌતમ ! (લીવાવ મોના, બન્નીયા વિમો) ભાગ જીવરૂપ પણ છે અને અછવરૂપ પણ છે. (નીષા મંતે ! મોળા, ગોવાળ મોના) હે ભદન્ત ! ભેગના સદ્ભાવ છવામાં હોય છે, કે અછવેમાં હાય છે ? (નોયમા ! નીવાળું મોગા, ગો અમીવાળું મોના) હે ગૌતમ! ભાગના સદ્ભાવ થવામાં જ હાય છે, અછવામાં ભાગના સદ્ભાવ હાતે નથી. (ડવાળું મંત્તે ! મોગા ર્ત્તત્ત ?) હે ભદન્ત ! ભાગ કેટલા પ્રકારના કહ્યા છે ? (શૌચમા ! ત્તિવિદા મોળા વળત્તા-તંનદા) હે ગૌતમ ! ભાગના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે – (ગંધા, સા, દાસા) (૧) ગંધ, (૨) રસ અને (૩) સ્પર્શી (øરૂ ત્રિકાળું મંત્તે જામમોના પત્તા ?) હે ભદન્ત ! કામભેગ કેટલા પ્રકારના કહ્યા છે? (નોયમા ! વંદા જામમોના પત્તા) હે ગૌતમ ! કામભોગ પાંચ પ્રકારના કહ્યા છે. (તંજ્ઞા) તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે(સદ્દા, વા; ગંધા, રસા, řસા) (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગ ંધ, (૪) રસ અને (૫) સ્પર્શ' (નીવાાં મતે ! ાિમી, મોળી?) હે ગૌતમ ! જીવ શું કામી હોય છે, કે ભાગી હાય છે ? (નોયમા !) હે ગૌતમ ! (નીયા ધામી વિ, મોશી ત્રિ) જીવા કામી પણ હોય છે અને ભેગી પશુ હોય છે. (સે ળઢાં મંતે ! પરંતુઘર, નૌવા જામી વિમોની વિ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે। કે જીવા કામી પણ હોય છે અને ભાગી પણ હાય છે ? (શૌયમા !) હે ગૌતમ ! (સોરૂચિ, चखिदियाई पडुचकामी, घार्णिदिय-जिब्भिंदिय - फासिंदियाई पडुच्च भोगी, से તેળકુળનોયમા ! જ્ઞાનમોની ત્ર) શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિયની અપેક્ષાએ જીવા કામી કહેવાય છે, અને ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ જીવાને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૨