________________
હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે તે સંવરયુકત અણુગાર ઔર્યાપથિકી ક્રિયા કરે છે સાંપરાયિકી ક્રિયા કરતું નથી ? આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા ! ન જોદ, માળ, માથા, સ્ત્રોમાં વોકિઝના મવંતિ” હે ગૌતમ ! જે અણગારના ક્રોધ, માન, માયા અને લેભને વિશેષરૂપે નાશ થઈ ગયે હોય છે, “ત્ત i રિયાવદિશા જિરિયા નg? તે અણગાર ર્યાપથિકી કિયા કરતા હોય છે, તે સાંપરાયિકી કિયા કરતું નથી. ‘તર ના સપૂર્ણ રામાણસ પિરાફયા જિરિયા સકન તથા જે અણગારના કેધ, માન, માયા અને લેભ નાશ થયા હતા નથી, એ સૂત્રસિદ્ધાંતની મર્યાદાને ભંગ કરનાર અણુમાર સાંપરાયિકી ક્રિયા કરે છે, એવો અણગાર યપથિકી ક્રિયા કરતો નથી. અહીં * જાત્ત (યાવત) પદથી આ ફલિત થાય છે કે જે સાધુ સૂત્રસિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે આચરણ કરે છે, જેની પ્રત્યેક પ્રવૃત્તિમાં સૂત્રના આદેશનું પાલન થાય છે, એવા અણગારની ક્રિયા
યપથિકી જ હોય છે સાંપરાયિકી હોતી નથી, અને જે સાધુ સૂત્ર સિદ્ધાંતના આદેશ અનુસાર ચાલતું નથી. એ સાધુ સાંપરાયિકી ક્રિયા જ કરતા હોય છે. “ તે if માણા રીવર આ રીતે જે અણગાર સંવરયુકત હોય છે, તે તે સૂત્રની વિધિ પ્રમાણે જ ચાલે છે, સૂત્રમાં અણગારની પ્રવૃત્તિ માટે જે નિયમે આપવામાં આવ્યા છે, તે નિયમાનુસારજ સંવૃત અણગાર પોતાની પ્રવૃત્તિ કરે છે. “ એ તેજી જોવા ભાવ નો સંપરથા જિરિયા જ્ઞ૩ : હે ગૌતમ ! તે સંવૃત અણગાર સૂત્રની આજ્ઞાનુસાર ચાલતું હોવાથી સાંપરાયિકી ક્રિયા કરતો નથી, પણ એમપથિકી ક્રિયા જ કરે છે, એવું મેં કહ્યું છે. છે સૂ, ૧ છે
કામભોગને સ્વરૂપમાનિરૂપણ
કામગ વક્તવ્યતા મંત્તે ! જામા * ઇત્યાદિ
સૂત્રાર્થ- ( રવો મત ! મા, ગઢવી જામા ) હે ભદન્ત ! કામરૂપી છે, કે અરૂપી છે? ( જોના) હે ગૌતમ (વીમા, જો એવી જામા ) કામ રૂપી છે અરૂપી નથી. ( વત્તા અંતે ! વીમા, વિત્ત શામા ) હે ભદન્ત કામ સચિત છે કે અચિત્ત છે ? ( નવમા ! વનિત્તા શિ શાના,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૧