________________
( संवुडस णं अणगारस्स जाव तस्स णं ईरियावहिया किरिया कज्जइ, જો સંયા એવા સંવૃત અણુગાર દ્વારા અય્યપથિકી ક્રિયા જ કરાય છે, સાંપરાયિકી ક્રિયા કરાતી નથી.
( से केणद्वेगं भंते ! एवं बुच्चइ संवुडस्स णं जाव णो संपराइया શિરિયા કન્નર) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે ઉપયોગ પૂર્ણાંક ગમનાદિ કરનારો સવૃત અણુગાર દ્વારા ઐર્ચાપથિકી ક્રિયા કરાય છે સાંપરાયિકી ક્રિયા કરાતી નથી. (નોયમા) હે ગૌતમ ! બસ જોઇ-માળ-માયા-હોમાवोच्छिन्ना भवति, तस्स णं ईरियावहिया किरिया, कज्जइ तहेव जाब उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, से णं अहासुत्तमेव रीयइ, से तेणद्वेणं ગોયમા ! નાવ ળો સંવાચા યિા નરૂ) જે અણુગારના ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયા નષ્ટ થઇ ગયા હાય છે, તે અણુગારની ક્રિયા ઔર્યાપથિકી હોય છે. પણ જે અણુગારના ક્રોધાદિ કષાયા ક્ષીણ થયા હાતા નથી એવા સૂત્રની મર્યાદાનું ઉલ્લંધન કરનારા અણુમારની ક્રિયા સાંપરાયિકી હેાય છે. સંત અણુગાર સૂત્રની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરે છે, તેથી તેના દ્વારા ઔૉંપથિકી ક્રિયા જ કરાય છે, હે ગૌતમ તે કારણે મેં એવું કહ્યું છે કે સંવૃતઅણુગાર ઔય†પથિકા ક્રિયા કરે છે, સાંપરયિકી ક્રિયા કરતા નથી.
ટીકા – છઠ્ઠા ઉદ્દેશકના અન્તિમસૂત્રમાં છવેાની નરકગતિમાં ઉત્પન્ન થવાની વાત કરવામાં આવી છે; અસવૃત જીવે જ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. સંવૃત જીવા નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી સૂત્રકારે અહીં સૌથી પહેલાં સંવૃત અણુગારનું જ નિરૂપણ કર્યું" છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “સંઘુડમાં મતે ! ગવાસ ગાડાં ાજીમાસ્ત્ર' ઇત્યાદિ. હે હે ભદન્ત ! જે અણુગાર સવરથી યુકત હોય છે, અને ઉપયાગપૂર્વક (જતના પૂર્ણાંક) ગમન કરે છે, ઉપયાગપૂર્વક ઊઠે છે, ઉપયેગપૂર્ણાંક બેસે છે, ઉપયેાગપૂર્ણાંક પડખુ ફેરવે છે, તથા ઉપયાગ િક જ વસ્તુ, પાત્ર, કેબલ રજોહરણુ આદિને ગ્રહણ કરે છે અને મૂકે છે, એવા અણુગારની ક્રિયાને અય્યપથિકી ક્રિયા કહે છે કે સાંપરાર્ષિકી ક્રિયા કહે છે ? એટલે કે તે ઔપિથિકી ક્રિયા કરે છે, કે સાંપરાયિકી ક્રિયા કરે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-નોત્રમાં !” હે ગૌતમ ! “સંપુટમ્સ નું ગTTસ્વ નાવ તમ હું રિચાદિયા નિરિયા લન' ઉપયેગપૂર્વક ચાલનારા, ઉપચેાગપૂર્વક ઊઠનારા, ઉપયેગપૂર્વક બેસનારા, ઉપયાગપૂર્વક પડખું ફેરવનારા અને ઉપયાગ' વસ્ત્ર, પાત્ર, કંખલ. રજોહરણુ આદિ ઉપકરણા ગ્રહણ કરનારો અને મૂકનારી સંવરયુકત અણુગાર ઔ[પથિકી ક્રિયા જ કરે છે–તે સાંપરાયિકી ક્રિયા કરતા નથી. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-ત્તે ટાં भंते ! एवं बुच्चइ - संवुडस्स णं जाव णो संपराइया किरिया कज्जइ ?'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૮૦