________________
સાતનેં ઉદ્દેશક કા સંક્ષિપ્ત વિષય વિવરણ
શતક ૭ ઉદ્દેશક છ
સાતમાં શતકમાં પ્રરૂપિત વિષયનું સક્ષપ્ત વિવરણ
આ ઉદેશકમાં સૌથી પહેલાં અણુગારની ક્રિયાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઔર્વાપથિકી ક્રિયાના કારણેાનું પ્રતિપાદન કામરૂપી છે કે અરૂપી છે ? સચિત્ત છે ? કે અચિત્ત છે ? જીવ છે કે અજીવ છે ? જીવામાં કામ હોય છે કે અછવામાં કામ હાય ? ભાગરૂપી છે કે અરૂપી છે ? ભાગ સચિત્ત છે કે અચિત્ત છે ભાગ જીવ છે અજીવ છે ? ભાગ જીવામાં હાય છે કે અજ્વામાં હાય છે ? ઇત્યાદિ પ્રશ્નો અને તેમનાં ઉત્તરાનું આ ઉદ્દેશકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાગના પ્રકારો કામક્ષેાગના પ્રકાર જીવ કામી છે કે ભાગી છે' નારા કામી હોય છે કે ભાગી હોય છે ? પૃથ્વીકયિક આદિ એકેન્દ્રિય જીવા, દ્વીન્દ્રિય જીવેા, ત્રીન્દ્રિય જીવે। અને ચતુરિન્દ્રિય જીવા કામી હાય છે કે લાગી હાય છે ? અક્ષ્ય બહુત્વ વિષયક વકતવ્યતાનું કથન. છદ્મસ્થ મનુષ્ય, અધે વવિધકજ્ઞાની, પરમાધિજ્ઞાની અને કેવલજ્ઞાનીનું કથન.
અસ’જ્ઞી જીવ શુ` અકામ પૂર્ણાંક વેદનાનું વેદન કરે છે ? સમથ પણ શું અક્રામ પૂર્ણાંક વેદનાનું વંદન કરે છે ? સમર્થ હાવા છતાં કેવી રીતે અકામ ક વેદનાનું વેદન કરે છે ? સમ” તીવ્ર ઈચ્છાપૂર્વક શું વેદનાનું વેદન કરે છે ? સમ કેવી રીતે તીવ્ર પ્રચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે ? ઇત્યાદિ વિષયનું આ ઉદ્દેશકમાં નિરૂપણુ કરવામાં આવ્યું છે.
એર્યાપથિક- સાંપરાયિક ક્રિયા કે સ્વરૂપ કા નિરૂપણ
6
મ
ગ્રંથિકી અને સામ્પરાયિકી ક્રિયાની વતવ્યતા સંયુકસ ” મતે 1 ઇત્યાદિ
સૂત્રાર્થ :- (સંકુલસ નું મંતે ગળવારસ ઉત્ત‰માળસ્મ નાવ आउत्तं तुयट्टमाणस्स आउन्तं वत्थं पडिग्गहं कंवलं पायपुंछणं गोण्डमाणस्स वा. निक्खियमाणस्स वा तस्स णं भंते किं ईरियावहिया किरिया कज्जइ સાચા જિરિયાન્ન) હે ભદન્ત ! ઉપયોગ પૂર્ણાંક હલન ચલન કરનારા, ( ચાવતા ) ઉપયોગ પૂર્ણાંક પડખું બદલનારા ઉપયેાગ પૂર્વક વસ્ત્ર, પાત્ર, કેબલ, પ્રાદપ્રેાંછન ( રજોહરણ પ્રમાજિકા ) ગ્રહણ કરનારા અને મૂનારા સંવૃત સાધુવડે શું ચાપથિક ક્રિયા કરાય છે કે સાંપરામિક ક્રિયા કરાય છે. ? ( નોયમા ) હું ગૌતમ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૭૯