________________
સમય ૨૧ હજાર વર્ષને હોવાથી, એટલા સમય દરમિયાન ત્યાં ઉત્પન થતા મનુષ્ય ઉપર્યુકત રીતે માંછલાં અને કાચબાને આહાર કરશે હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “તેvi મંતે જણા નિશ, નિy, નિને હે ભદન્ત ! તે મનુષ્યો મહાવ્રતે અણુવ્રત પાળતા નહિં હોય. અથવા તેઓ શુભ રવભાવથી રહિત હશે તેમનામાં સદ્દગુણ નો અભાવ હશે અને તેઓ મર્યાદા (શિષ્ટાચાર) રહિત હશે “નિપ્રવાસ વવાણા અને પ્રત્યાખ્યાન તથા પોષધોપવાસથી પણ રહિત હશે તેને સામાન્ય રીતે તે તેએ, “ માંદા, મછાણા, વોરાદાર, જમાદા ? માંસને આહાર કરતા હશે, માછલીઓ ખાતા હશે, ખોદી કાઢેલ. દાટેલા માછલાને કહાડીને ખાતા હશે અને મૃર્દીનું માંસ પણ ખાતા હશે હે ભદન્ત ! તે અધમી મનુષ્યો “ જામશે જાણું શિવ શદિ છર્દિતિ,
હિં વાવડિગરિ કાળને અવસર આવે ત્યારે કાળધર્મ ( મરણ) પામીને કયાં જશે. કઈ ગતિમાં ઉત્પન્ન થશે. ?
ઉત્તર « wા » હે ગૌતમ ! ગોકને નારિરિવશ્વનેngs વરદાર્જિલિ એવા તે મનુષ્ય માટે ભાગે નરક ગતિમાં અથવા તિર્યોનીવાળા છવામાં ઉપન થશે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન :- “ તેf મંત્તે સદા તથા વળા વિઘા સરછ तरच्छा, परस्सरा निस्सीला तहेव जाव कहि उववज्जिति " હે ભદન્ત ! તે સિંહ, વાઘ, વરૂ, દીપડાં, રીંછ, તરસ (ગેંડા) અને શરભ, નિશીલ આદિ અશુભ ગુણવાળા હોય છે તેમનામાં વ્રતે, પ્રત્યાખાને આદિને અભાવ હોય છે. તે હે ભદન્ત ! તેઓ કાળ અવસરે મરણ પામીને કયાં ઉત્પન થશે ?
મહાવીર પ્રભુને ઉત્તર :- ‘ જમા ? હે ગૌતમ “ શોપન્ન ? સામાન્ય રીતે તે “ નરરિરિવાળિv ૩વનિર્વિત્તિ ? તેઓ બધાં નરકગતિમાં અને તિર્યંચ પેનિઓમાં ઉત્પન્ન થશે.
ગૌતમ સ્વામીને પ્રશ્નઃ– “ તેમાં અંતે ! ઢા, વંશ, વિદ્યા, મજા.. સિદી. નિક્ષી તર સાવ જ યુવકિન્નતિ ?” હે ભદન્ત ! કાગડા, કંક (પક્ષિ વિશેષ) વિલક, મદુગ (જલકાક) શિખી (મેર) આદિ પક્ષીગણ નિશીલ હોય છે, નિર્ગુણ હોય છે. નિર્યાત હોય છે તેમનામાં પ્રત્યાખ્યાન અને પિષધેપવાસ રૂ૫ વ્રતનો અભાવ હોય છે તેઓ પ્રાય માંસાહારી, મસ્યાહારી, ક્ષોદ્રાહારી, અને કુણપાહારી (મૃત શરીરનું માંસ ખાનાર હોય છે, તે હે ભદન્ત તેઓ કાળને અવસર આવતા કાળ કરીને કઈ ગતિમાં ઉત્પન થશે, ?
ઉત્તર “ જમા ! ” હે ગૌતમ “ ગોસ૧ મોટે ભાગે તે તેઓ નત્તિવિવાદ ૩રવિિરિ ? નરકગતિમાં અને તિર્યંચ નિમાં ઉત્પન્ન થશે.
મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત માનીને ગૌતમ સ્વામી કહે છે કે * સેવં અંતે ! સે અંતે ત્તિ ” હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિવાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપનું કથન બિલકુલ સત્ય છે? જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકના છઠો ઉદ્દેશ સમાપ્ત, ૭ મે - ૬
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૮