SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ વિટા, મા નિદી નિસા તવ રાવ) હે ભદન્ત તે કાગડા, કંક, વિલય, જળવાયસ, મયુર આદિ પૂર્વોતરૂપે શીલરહિત આદિ વિશેષણોવાળા બનીને મરણ પામીને ક્યાં ઉત્પન્ન થશે ? (સન્ન નારિરિકવનોrug વવવાાિંતિ) હે ગૌતમ તેઓ સામાન્ય રીતે નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન થશે. (સે મને ! રેવં મત્તે ત્તિ) “ હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. ” હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. એવું કહીને, પ્રભુને વંદના નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પોતાને સ્થાને બેસી ગયા. ટીકાથ– અવસર્પિણકાળના છઠ્ઠા આરામાં ભરતક્ષેત્રના મનુષ્યાનું સ્વરૂપ કેવું હશે તે સૂત્રકારે પ્રકટ કર્યું. હવે આ સૂત્રમાં તેમના આહારનું કથન કરવામાં આવે છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ તે અંતે મgયા ઉ ચાદર યાદાર્દિતિ ! ?? હે ભદન્ત ! અવસર્પિણ કાળના છઠ્ઠા આરાનાં તે મનુષ્ય કે આહાર કરશે ? તેને ઉત્તર આપતા મહાવીર કહે છે કે “ મા ! હે ગૌતમ ! તે જા તે સજmir ? તે અવસર્પિણીકાળના છઠ્ઠા આરા રૂપ સમયમાં ગંગા અને સિધુ, એ બે મહા નદી “ પવિત્યાગો ) રથપથ માર્ગમાં એટલે કે રથના બે પૈડાઓ વચ્ચે જેટલું અંતર હોય છે એટલા પટમાં, “ ચાવવામાં ન ચિિત્તિ 7 રથના માર્ગ પ્રમાણુવાળી બનીને એટલે કે રથના પૈડાની એટલે કે રથના પૈડાની (ધુરા) ચિલાપ્રમાણ વિસ્તારવાળી અર્થાત ચાર હાથ પ્રમાણે ભાગ જેટલા વિસ્તારવાળી હશે. તેટલા જળવાળી હશે. અને નદીને પટ રથચાલી શકે એટલે પહેલે હશે. એમ સૂત્રકાર કહેવા માંગે છે. " से वि य णं जले वह कच्छभाइन्ने णो चेव णं आउपहले भविस्सइ" જો કે તે પાણીનો પ્રવાહ આમ તે નાનો હશે પણ તે પ્રવાડ અનેક માછલીઓ અને કાચબાઓથી ભરપૂર હશે “ જો જેa g ચાવદરે મવિના ? આ સૂત્ર દ્વારા એ વાત પ્રગટ કરવામાં આવી છે કે તે નદીઓમાં અધિક પ્રમાણમાં પાણું નહીં હોય, છતાં તેમાં માછલાં અને કાચબાને તો સદ્દભાવ જ હશે. “ તiાં તે મgયા सूरुग्गमणमुहुत्तंसि य सूरत्थमणमुहुत्तंसि य बिलेहितो निद्धाहिति" તે મનુષ્ય સૂર્યોદય થયા પછી એક મુહૂર્ત પ્રમાણ સમય સુધી અને સુર્યાસ્ત બાદ એક મુહૂર્ત પ્રમાણુ સમય સુધી પોતાના બિલરૂપ રહેઠાણે માંથી બહાર નીકળશે. નિદ્વારા વિદિંત રહેઠાણે માંથી બહાર નીકળીને મનજી થાઉં જાતિ ?તે માછલીઓ અને કાચબાઓને પકડશે, અને તેમને જમીનમાં દાટી દેશે. “ જાદત્તા સિયાચવતત્ત મછાદિ અવસાવી વારસદરસાવું વિત્તિ જજેમા વિદરિäતિ ) ઠંડી અને ગરમીથી સુકાયેલી તે માછલીઓ કાચબાઓને ખાઈ ખાઈને તેઓ પિતાને નિર્વાહ ચલાવશે. તે આરાને શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૭૭
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy