SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આ બે મહાનદીઓને તથા વૈતાઢય પર્વતને આશ્રય લઈને, તેમના ૭૨ નિગોદ, બિલ–નિવાસસ્થાને હશે. તે નિવાસસ્થાનમાં જ તેઓ નિવાસ કરશે. ભાવિ સન્તતિના હેતુ હોવાને કારણે બીજના જેવા બીજમાત્ર એટલે કે અલ્પ સ્વરૂપવાળા તે બિલવાસીઓ હશે . સૂ૦ ૪ ભરતક્ષેત્રના ભાવ મનુષ્યના આહારની વક્તવ્યતાતે મને ! મyયા’ ઇત્યાદિ સુત્રાર્થ-(તે મરે! મgયા ગાદાર ગાદાધિંતિ ?) હે ભદન્ત ! અવસર્પિણીના છઠ્ઠા આરામાં મનુષ્ય કેવા પ્રકારનો આહાર કરશે? (જામ) હે ગૌતમ ! (તે જે તે સમvi) તે કાળે અને તે સમયે (Girmસિંધુ મદનો ) ગંગા અને સિધુ, એ બે મહાનદીઓ (પવિરારાગો, ઝવણચણાનાં જ રોકિર્હિતિ) રથના માર્ગ પ્રમાણ વિસ્તારવાળી બની જશે. અર્થાત ચારહાથ પ્રમાણુના વિસ્તારવાળા જળને અર્થાત ચારહાથ પ્રમાણ ભાગમાં જલ વહેવરાવશે. (से वि य णं जले बहु मच्छकच्छभाइन्ने णो चेव णं आउबहुले भविस्सइ) તે નદીઓમાં વધારે પાણી તે હશે નહીં, છતાં પણ તે પાણીમાં અનેક માછલીઓ અને કાચબાઓ રહેતા હશે. ( તpi સે મજુવા-મુકામાં સિક सूरत्थमणमुहुत्तं सिय बिलेहितो निद्धाहिति, निद्धाइत्ता बिलेहितो मच्छकच्छभे थलाइं गाहेहिति, गाहित्ता सियातवतत्तएहिं मच्छकच्छ एहिं एकवीस वाससहस्साइं वित्तिं कप्पेमाणा विहरिस्संति) તે મનુષ્ય સૂર્યોદય થયા બાદ એક મુહૂર્ત પ્રમાણ સમય સુધી અને સૂર્યાસ્ત બાદ એક મુહૂર્ત પ્રમાણ કાળ સુધી પિત પિતાનાં બિલરૂપ નિવાસ્થાનમાંથી બહાર નીકળીને તેઓ એ પાણીમાંથી માછલીઓ અને કાચબાને બહાર કાઢશે. તેમને બહાર કાઢીને તેઓ તેમને જમીન પર મૂકશે. શીત અને તડકાથી સુકાયેલી તે માછલીઓ અને કાચબાને તેઓ આહાર કરશે. ૨૧ હજાર વર્ષ સુધી આ પ્રમાણે કરી કરીને તે મનુષ્ય તેમને નિર્વાહ ચલાવશે. (તે અંતે મજુથ નિસ્સી, નિrળા, નિપેનિપજવવામાં पोसहाववासा ओसणं मंसाहारा, मच्छाहारा खोदाहारा, कुणिमाहारा कालमासे જા શિવા દેજછતિ હિંફવર્ષાત્તિ)હે ભદન્ત! તે મનુષ્ય કે જે એ શીલરહિત, ગુણરહિત મર્યાદારહિત અને પ્રત્યાખ્યાન તથા પિષધાપવાસ રહિત જ હશે અને સામાન્યત માંસાહારી, મત્સાહારી, મધુ આહારી અને મૃતશરીરાહારી હશે તેઓ કાળ અવસરે મરણ પામીને કયાં જશે કઈ ગતિમાં ઉત્પન્ન થશે? (ાવમાં શોકનું નારિવાળિ સન્નિતિ) હે ગૌતમ તેઓ સામાન્ય રીતે નરક અને તિર્યંચનીમાં ઉત્પન્ન થશે. (તે મિત્તે સદા , , ગરા તાજી પરસ્પર નિરસી તવ નવ હૈિં ઉન્નિતિ ) હે ભદન્ત ! તે વાઘ, સિંહ વરૂ, દીપડાં, રીંછ, તરસ પારાશર પુકત રીતે નિશીલ આદિ વિશેષણે વાળા બનીને, કાળ અવસરે મરણ પામીને કઈ ગતિમાં ઉત્પન્ન થશે ? (! એને નાસિરિયarous gવનિર્દિરિ) હે ગૌતમ સામાન્ય રીતે તેઓ બધા મરીને નરક અને તિર્ય, યોનિમાં ઉત્પન થશે (તે મંતે, ઢ, , શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૭ ૬
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy