________________
खर तिक्खनकाव-कंडूइय विक्खयतणू दट्टकिडिमसिंज्झ-फुडिय-फरुस-च्छवी' તેમના આખા શરીરે ખુજલી હશે, તેથી તેને ખંજવાળવાના ઉપયોગમાં આવી શકે એવાં કઠેર અને તીર્ણ તેમના નખ હશે. એવા નખદ્વારા શરીર પર વારંવાર ખંજવાળવાને લીધે તેમના શરીર પર ત્રણ (ઘાવ) પડયા હશે. દાદર, કિટિમ (એક પ્રકારને ચામડીને રેગ) અને સફેદ કઢને કારણે તેમની ચામડી ફાટી ગયેલી રહેશે અને તે કારણે તેમની ચામડીને સ્પર્શ કઠોર હશે. “ત્તિ રોઝા રવિણાધિबंधण-उक्कुड-अद्विगविभत्तदुब्बला, कुसंघयण - कुप्पमाण-कुसंठिया-कुरूवा' તેઓ વિચિત્ર અવયવોવાળા, અને પિશાચના જેવી ભયંકર આકૃતિવાળા હશે તેઓ વિષમ (નીચાં ઊંચાં) સંધિબંધનવાળા હશે, તેઓ અસંબદ્ધ અસ્થિવાળા હશે, અને તે કારણે તેમનાં હાડકાની અંદરનો ભાગ સ્પષ્ટ નજરે પડતા હશે. (‘ટેલ” એ ગામઠી શબ્દ છે. અને તે “પિશાચ ન વાચક છે), તેમનું શરીર કમજોર હશે. તેમનું સંહનન ખરાબ હશે-તેઓ હીન પ્રમાણવાળા હશે. તેમનું સંસ્થાન (શરીરને આકાર) પણ સુંદર નહીં હોય, તે કારણે તેઓ સુંદર દેખાતા નહીં હોય. “દાસ, સેન્ન-કુમgo, असुइणो अणेगवाहिपरिपीलियंगमंगा-खलंत वेब्भलगई, निरुच्छाहा, सत्तपरि
ન્ના તેમનાં રહેઠાણે ખરાબ હશે, તેમના ઊઠવા બેસવાનાં આસને ખરાબ હશે, તેમનાં શયનસ્થાને ખરાબ હશે અને તેમને આહાર પણ ખરાબ હશે. તેઓ પવિત્ર વિચારથી રહિત હવાથી અપવિત્ર હશે. તેઓ શ્વાસ, ખાંસી આદિ વ્યાધિયોથી પીડાતાં હશે, તેમનાં અંગો અને ઉપાંગ વ્યાધિથી ગ્રસ્ત હશે. તેઓ સ્થિર ગતિથી ચાલી શકતાં નહીં હોય–તેઓ ચાલતાં ચાલતાં પડી જતાં હશે, તે કારણે તેમની ચાલ ગભરાટભરી હશે. તેઓ ઉત્સાહહીન અને નિરુદ્યમી હશે. તેમનામાં આત્મબળને અભાવ હશે. વિજય તેવા, મિરાવ સા -રવા-હસવાય વિકરિય પિંજરાહિvir ? તેમની ચેષ્ટાઓ (આચરણ) વિકૃત હશે અને તેઓ તેજહીન હશે. તે સમયે એવો શીત, ઉષ્ણ અને કઠેર પવન ફૂંકાતો હશે કે તે પવનથી ઊડતી ધૂળ અને રજવડે તેમનાં અંગ અને ઉપાંગે મલિન બની રહેશે. ‘વ દમન-માવા-વ૬ માં ગમવામી' તે સમયના મનુષ્યો અતિશય ક્રોધે, માન, માયા અને અધિક લાભથી યુકત હશે. તેઓ અમંગળ રૂપ દુઃખથી સદા પીડાતા રહેશે. “સન્ન ધાણા અક્ષરમ સામાન્ય રીતે તે તેઓ ધર્મભાવના અને સમ્યક્ત્વથી વિહીન હશે. ‘૩ોસેળ નqમામેત્તા સજીસીસવાસપરમાર તેમના શરીરનું પ્રમાણ અધિકમાં અધિક ૨૪ આંગળપ્રમાણ (એક હાથે પ્રમાણ) હશે, અને તેમનું આયુષ્ય અધિકમાં અધિક ૧૬ અથવા ૨૦ વર્ષનું હશે. પુત્ત-77-7રિયા-
gવવા ’ પુત્ર, પૌત્ર, દૌહિત્ર આદિ પરિવાર પ્રત્યે તેઓ અધિક મેહ-મમતાવાળા હશે. શંકા-અપાયુમાં પણ બહુ સંતાનવાળા હોવાનું કેવી રીતે સંભવી શકે છે? સમાધાન– તેઓ ચેડાં વર્ષોમાં જ યુવાની પ્રાપ્ત કરે છે, તેથી એ વાત સંભવી શકે છે, “rifસંપુરો માનો ય વ વવવ નિસ્સા વાવ િનિગારા વર્ષ વિત્ત વિઢવાણિયો મવિક્ષેતિ ગંગા અને સિંધુ,
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૫