________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે 'તીસ મતે સમાઇ भारहे वासे मणुयाणं केरिसए आगारभावपडोयारे भविस्सइ ! હે ભદન્ત આ અવસર્પિણી કાળના દુઃષમદુઃષમ રૂપ છઠ્ઠ આરામાં ભારતવર્ષના મનુષ્યને કેવા પ્રકારનો આકાર ભાવ પ્રત્યવતાર હશે ! એટલ કે તે સમયે માણસનું | સ્વરૂપ વિચારે, ગુણે આદિ કેવા પ્રકારના હશે. !
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે ગમr હે ગૌતમ » મyવા મવતિ ?તે સમયના મનુષ્યનો આકાર આદિ આ પ્રમાણે હશે “હુવા. ફુવકના. સુવધા. સુરક્ષા. સુwar, Mળા ગત્તા વાવ ગમન 1 તે સમયના મનુષ્ય ખરાબ રૂપ, ખરાબ વર્ણ, ખરાબ ગંધ અને કઠેર આદિ ખરાબ સ્પર્શથી યુકત હશે. તેઓ અનિષ્ટ (જેમને કઈ પણ ચાહે નહીં એવા) અકાન્ત (અસુંદર) અપ્રિય, એમનેશ, અને અમનામ (અણગમે પ્રેરે એવા) હશે
દીક્ષા . . મળસા . નાવ ગમખાન તેમને સ્વર હીન, (કર્કશ, ન ગમે તેવો) દીન, અનીષ્ટ, અપ્રિય, અમનેશ (કર્કશ સ્વરવાળા) અને અમનામ (અણગમે પ્રેરે એવો) હશે. “ ગાઇનવાળgયાયા, નિgબા ર कवडकलहवलहवहबंधवेरनिरया. मज्जायाइक्कमप्पहाणा. अकज्जा निच्चुકરવા શુકનિયાળ દિવા ૨ ) તેમનાં વચન અનુપાદેય (જે વચને બીજા લોકોને અગ્રાહ્ય લાગે એવા વચનને અનુપાદેય વચને કહે છે) હશે અને તેમના જન્મ નિરર્થક હશે. તેઓ લજજાથી રહિત હશે. કૂટનીતિ(મિથ્થા ભાષણ આદિ)માં પટમાં (અને છેતરવા માટે વેષાન્તર આદિ કરવામાં) કલહ, કરવામાં, વધ(હિસા) કરવામાં અને બંધ (બાંધવાની ક્રિયા) કરવામાં તથા વેર કરવામાં તેઓ રત (લીન) રહેતા હશે ! મર્યાદાનું ઉલંઘન ( શિષ્ટાચારનું ઉલ્લંઘન) કરવામાં તેઓ આગળ પડતાં હશે. નહીં કરવા યોગ્ય કાર્ય કરવાને તેઓ તત્પર થશે, માતા પિતા આદિ ગુરુજને પ્રત્યે જે જે વિનય બતાવો જોઈએ તે વિનય ગુણથી તેઓ રહિત હશે “
વિટફવા પર નામંજુના, રા, ઘર, પત રામવની, નિર” તેઓ ખેડ ખાંપણવાળ અંગે વાળા હશે. તે કારણે તેમના અવયવોનું રૂપ વિકૃત હશે, તેમના નખ, કેશ, દાઢીનાવાળ અને રમ પ્રમાણમાં અધિક વૃદ્ધિ પામતા રહેશે. તેમને વર્ણ અત્યંત કૃષ્ણ હશે, તેમને સ્પર્શ અત્યંત કઠોર હશે ધૂમસમાન તેમને વર્ણ હશે, અને તેમના મસ્તક પરના વાળ આમ તેમ વિખરાયેલા હશે, “વિત્ર પઝિયા . વાક સંવાદ્ધદળિકનવા, છતાં રિદિવા” તેમના વાળ પકેલાં સફેદ હોવા છતાં થેડે અંશે પીળાશ પડતાં હશે. તેમનું રૂપ અનેક શિરાઓથી સંબદ્ધ હોવાને કારણે દુર્દશનીય બેડેન, જોવું ન ગમે એવું) હશે. તેમનાં અંગોપાંગે સંકુચિત અને ચામડી પર પડેલી કરચલીએરૂપ તરંગથી પરિવેષ્ટિત (આચ્છાદિત) રહેશે. તેથી. ‘નરાજળિયથેરાનરે ' વૃદ્ધાવસ્થા સંપન્ન મનુષ્ય જેવાં તેઓ દેખાશે. “વિર પરિણિય સંતસેઠી તેમની દંતપંક્તિ દૂર દૂર રહેલી હશે, અને સડી ગઇ હોય એવી લાગતી હશે. ‘કુમકુમુદા' તેમનું મુખ ઘડાના તળિયા જેવું ચપટ્ટ હેવાને કારણે ભયપ્રદ લાગતું હશે. ‘વિસમળા , વંધનાર, વંશવવિર મુલ્લા તેમની બન્ને આંખે વિકરાળ હશે, તેમનું નાક વાંકું હશે, તેમનું મુખ વક અને કરચલીઓવાળું હશે, અને તે કારણે ભયજનક લાગતું હશે. “ છું-જસરામિયા,
શ્રી ભગવતી સૂત્ર : ૫
१७४