SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાવવાળ રહિમ-સિક્સ--સી. વિત્તજા. દેજર विषमसंधि-बधण. उक्कुड अहिगविभत्त-दुब्बला कुसंघयणकुप्पमाण, कुसंठिया. વા, દાળrણgણેકનો ) તેમના શરીરની હાલત વૃદ્ધ પુરૂષના જેવી હશે. તેમની દંતપતિ વિરલ અને સડેલી હાય એવી હશે. ઘડાનાં નીચેના ભાગ જેવું દબાયેલું અને ચપ્પટ એમનું સુખ ઘણું ભયંકર લાગતું હશે. તેમની બને આંખે વિકરાળ હશે. તેમને નાક વાંકું હશે. તેઓ પોતે પણ વકતાયુક્ત હશે. તેમનું શરીર કરચલીથી છવાયેલું હશે, તેમના મુખની રચના વક, અને કરચલીઓ વાળી હોવાથી અત્યંત ભયપ્રેરક હશે. તેમના શરીર પર સદા ખસ, ખુજલી આદિ ચામડીના દર્દો થશે. કઠણ અને તીક્ષણ દ્વારા ખુજલી આદિ વાળા ભાગને ખંજવાળવાને લીધે તેઓના શરીર ઘણુજ ગંદા અને ત્રણ (જખમ) વાળા દેખાશે. દાદર, કિટિમ (એક પ્રકારનો ચામડીને રોગ) અને કાઢથી તેમના શરીરની ચામડી બિલકુલ ફાટી ગઈ હોય એવી લાગશે, અને તે ઘણી કઠે૨ સ્પર્શવાળી હશે. તેમના અંગે વિચિત્ર હશે પિશાચના જે ભયપ્રદ તેમને દેખાવ હશે તેઓ વિષમ (ઊંચા નીચા) સંધિ બંધનવાળા હશે. તેઓ અસંબદ્ધ હાડકાવાળા હશે. તે કારણે યથાસ્થાને નહીં રહેવાને કારણે તેમના અસ્થિ અલગ અલગ નજરે પડતાં હશે. તેઓ બિલકુલ કમજોર હશે. તેમનું સંહનન કુત્સિત [ઘણાજનક] અને પ્રમાણુ રહિત હશે. તેઓ કદરૂપા હશે. તેમના રહેઠાણે ખરાબ હશે. ઉઠવા બેસવાના આસને ખરાબ હશે. તેમને સુવાનાં સ્થાને ખરાબ હશે અને તેમનું ભેજન પણ ખરાબ હશે. (અમુકુળ अणेगवाहिपरिपीलियंगम गा. खलंत. वेभवगई. निरुच्छाहा. सत्तपरिवज्जिया તેમના વિચારે ખરાબ હશે. તેમના પ્રત્યેક અંગ અનેક વ્યાધિઓથી યુક્ત હશે. તેઓ સ્થિર પગલે ચાલી શકતા નહીં હોય અને ગભરાટ અથવા વિહવળતાથી ચાલતા હશે, તેઓ ઉત્સાહહીન અને ઉદ્યમહીન હશે. અને તેમનામાં આત્મબળ તે હશે જ નહીં. (विगयचेट्ठा, नट्टतेया. अभिक्रवण सीय-उण्ह-खर-फरुसवायविज्झडियमलिणपंसु રાહિમંજ) તેઓ વિકૃત ચેષ્ટાઓવાળા અને તે જ હિત હશે. વારંવાર શીત, ઉષ્ણ, તીણ, અને કઠોર પવન તેમને સહન કરવો પડશે. તેમના અંગ ધૂળથી મલિન અને રજથી ખરડાયેલાં હશે. ( વોદિમા માયા વેર 7મા મુદસુવરવમાની તેઓ બહુજ ધ, માન, માયા એને લેભવાળા હશે અશુભદુઃખભાગી એવાંતે કાળના મનુષ્ય (ગૌસમધમસાણસ્મત્તરિપરિમા ) સામાન્યત: ધર્મસંજ્ઞા અને સન્મકૂવથી રહિત રહેશે. ( વોનું સ્થળuvમાળમેરા સીવીવાસપુરમાવો) તેમના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણે એક હાથનું હશે અને તેમનું ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) આયુષ્ય ૧૬થી૨૦ વર્ષનું હશે ( 7 ના પરિવાપરવદૂત્ર ) પુત્ર, પૌત્ર આદિ પરિવાર પ્રત્યે તેને મેહ અને મમતા ઘણું અધિક પ્રમાણમાં હશે. (गगा सिंधुओ महानईओ वेयड्ढं च पव्यय' निस्साए बावत्तरि निओदा વયં વદત્તા વિદ્યાતિ મનિંદર) ગંગા, સિંધુ આ બે મહાનદીઓનો તથા વૈતાઢય પર્વતનો આશ્રય લઈને તેમના ૭૨ નિગેદ બિલ નિવાસ્થાન હશે તે બિલરૂપ નિવાસસ્થાનોમાં જ તેઓ રહેશે બીજાના જેવા બીજ માત્ર (બીજ પ્રમાણ) એટલે કે અ૯પ કદવાળા તે બિલવાસીઓ હશે. ટીકાર્ય–આ અવસર્પિણીના દુઃષમદુઃષમાં કાળમાં ભારતક્ષેત્રના મનુષ્યોની હાલત કેવી હશે તેનું સૂત્રકારે આ સત્રમાં પ્રતિવાદન કર્યું છે શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧ ૭ ૩
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy