________________
ભાવિ ભરતક્ષેત્રીય મનુષ્યવસ્થા કે નિરૂપણ.
ભાવિ ભરતક્ષેત્રીય મનુષ્યાવસ્થાની વકતવ્યતા“તીરે ઈ મેતે ! સમg માવાને? ઈત્યાદિ
સૂત્રાર્થ– (તી v મંતે! સમાઇ માવારે મyયા રિસા ચારમાલપોરે મવસર?) હે ભદન્ત! તે દુઃષમદુષમા કાળમાં ભારતે વર્ષમાં મનુષ્યના આકાર ભાવનો આવિર્ભાવ કેવો હશે? એટલે કે તેમના શરીર, રૂપ, ગુણ આદિનું સ્વરૂપ કેવું હશે? (નામ!) હે ગૌતમ ! (મgવા મવસંતિ સુવા, સુવા दुग्गधा, दुरसा, दुफासा, अणिहा, अकंता जाव अमणामा, हीणस्सरा, दीणस्सरा अणिहस्सरा जाव अमणामस्सरा, अणादेज्जवयणपञ्चायाया, निलज्जा, कुडવાનર • રાઈ - વદવધ - નિવા, માનવાતિવરામવાળા) તે સમયના મનુષ્ય ખરાબ રૂપવાળા, ખરાબ વર્ણવાળા, ખરાબ ગંધવાળા અને ખરાબ સ્પર્શવાળો હશે. તેઓ અનિષ્ટ, અકાન્ત, (૪raa) અમનેમ (મનને ગમે નહીં એવા) હશે. તેમને
સ્વર હીન, દીન, અનિષ્ટ (કાવત) અમનેમ (અણગમે થાય એવો) હશે. તેમના વચન અનાદેય હશે અને તેમનો જન્મ નિરર્થક હશે. તેઓ બિલકુલ લજા રહિત હશે, અને ફૂટનીતિ, કપટ, કલહ, વધ બંધ અને શત્રુતા કરવામાં સદા લીન રહેશે. તેઓનું મુખ્ય કાર્ય મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનું હશે.(શનિવું નાક નિયોવિવાદિયા , વિધષ્ઠરવા, અદ્ર - નદH • કંકુ - રાજા, વાહણझामवन्ना, फुवसिरा, कविल - पालियकेसा, बहुण्हारुसंपिणद्ध · दुईसणिज्जरूवा, સંહિવટી તજ પરિમા ) તેઓ નહીં કરવા યંગ્ય કાર્ય કરવાને સદા તત્પર રહેશે, ગુરુજનો ચિત વિનયથી એટલે કે વડિલે પ્રત્યે કરવા યોગ્ય વિનયથી તેઓ રહિત હશે. તેમનાં નખ, કેશ, અને દાઢી-મૂછના વાળ વધેલા રહેશે. તેઓ અત્યન્ત કાળા, કઠેર સ્પર્શવાળા, ધૂમસમાન વર્ણવાળા, વેરવિખેર કેશવાળા, દુર્બળ (પીળાશ પડતાં) કેશવાળા, અનેક સ્નાયુઓનો સંબદ્ધ હોવાને લીધે દુર્દશનીય (બેડેળ) રૂપવાળા, વર્ક અંગવાળા, અને કરચલીથી યુક્ત અંગે પગેવાળા હશે. (પરિણય, વેરાના पविरल-परिसडिय-दंतसेढी, उब्भडधडयमुहा विसमणयणा. वंकनासा, बंकवली विगयभेसणमुहा, कच्छूकसराभिभूया. खरतिक्खनखक डूइय
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૨