________________
પામવાસનાથં નવજે વષને કારણે ગામમાં આકરમાં(ખાણમાં),નગરમાં. ખેટમાં, કર્નાટમાં, મડમ્બમાં, નિગમમાં દ્રોણમુખમાં, પગમાં અને આશ્રમમાં રહેનારા જેનગણને વિવંસ થશે. તથા “વફથવેઝ, વદરે, વિવંધે બાર-વઘાર રિng તને જ ને? ભેંસ, ગાય આદિ ચેપગાં પ્રાણીઓનો, ઘેટાંઓને, આકાશમાં ઊડનારાં પક્ષીસમૂહેને, ગામમાં અને વનમાં હરતાં ફરતાં ત્રસ જીવેનો પણ વિનાશ થશે. “વારે ચા-સુરઇ–ગુત્તમ-જય-રિજ-તન-વ-ત્તેિ – જવાશંકરનારી ૨ તા વારસદારુણ વિદ્ધતિ ? અનેક પ્રકારના હીન્દ્રિય જીવોને, આમ્રાદિ વૃક્ષોને, વૃન્તાકી (રીંગણી) આદિ ગુચ્છોને, નવમલ્લિકા આદિ ગુમે ને, અશોકલતા આદિ લતાઓને, વાલુંડૂકી આદિ વેલેન, વીરણ આદિ વૃને ઈક્ષુ (શેરડી) આદિ પર્વને (સાંઠાઓ) દુર્વાદિ હરિત ઘાસને, શાલી આદિ ધાન્યને, ઓષધિયેનો પાન આદિકનો, કદલી, કમલ આદિ બીજાંકુરાન, અને બાદર વનસ્પતિ રૂપ આદિ તૃણ વનસ્પતિકાયિકે પણ વિનાશ થશે.
__ 'पन्चय, गिरि-डोंगर-उत्थल-महिमाईए य वेयड गिरिवज्जे विरावेहिति' પર્વતને, ગિરિઓને, ઢંગરાને, ધૂળયુકત ઊંચા ટેકરાઓને ધૂળ રહિત ભૂમિને, પ્રસાદ, શિખર આદિને વિનાશ થશે. તે વિનાશમાંથી ફક્ત વૈતાઢયગિરિજ બચી જશે. કીડાલેને પર્વતે કહે છે, પર્વત વિશેષને ગિરિ કહે છે, નાના પર્વ તેને ડુંગરે કહે છે. ધૂળરહિત ભૂમિને “ભ્રષ્ટ્ર' કહે છે. “ઢિવિદ–––વિનાનggઝઘઉં ન વિવિંgવનારું સર્દાિરિ ? ગંગા અને સિંધુ નદી સિવાયની નદીઓ, પાણીના ઝરણાઓ, ખાડા ખાઈની પાસેના કેટ, તથા વિષમ ભૂમિકામાં રહેલાં ઊંચા નીચાં સ્થળે, એ બધાં સ્થાનો એક સરખાં-સમતલ બની જશે. અતિશય વર્ષાને કારણે સમસ્ત વિષમ સ્થાને સમલિત થઈ જશે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “તીર ni મને ! સમrg भारहवासस्स भूमिए केरिसए आगारभावपडोयारे भविस्सइ ?' महन्त ! તે દુષમદુઃષમા કાળમાં ભારતવર્ષની ભૂમીને આકાર ભાવ પ્રત્યવતાર કેવો હશે? એટલે કે તે કાળ ભૂમિનું સ્વરૂપ કેવું હશે ? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
નવમા !” હે ગૌતમ! “પૂમિ મવિશ્વ રંગભૂવા, મુળુ મૂયા, છાશિયમૂવા, તત્તરમા તે કાળે ભૂમિ નિર્ધમ અગ્નિના જેવી અંગારભૂત હશે, તુષના (ડાંગરનું ભૂસુ) અગ્નિ જેવી મુમુરભૂત (છાણાને ખોટાવ) હશે, ક્ષારિકભૂત (ભસ્મીભૂત) હશે, અને તપાવેલા લેઢાના તવા જેવી ગરમ હશે. “તત્તમનો મૂળા તપાવેલી અગ્નિના જેવી દઝાડનારી હશે, “વિત્છા ઘણીજ ધૂળથી યુકત હશે, વંદુરા, અતિશય કીચડવાળી હશે, “gurદુજા ઘણીજ શેવાળવાળી હશે, “ચઢળી વEા અધિક છિદ્રોથી યુક્ત થઈ જવાને કારણે ચાલવામાં દુર્ગમ હશે, તથા વકૂળ ઘળાજા सत्ताणं दुभिक्कमा यावि भविस्सइ'.
જે સ્થળચર પ્રાણીઓ તે ભૂમિ પર ચાલશે, તેમને ચાલવામાં ઘણી ભારે મુશ્કેલી પડશે. આ રીતે તે કાળે ભરતક્ષેત્રની જમીન ગમન કરવાને (હરવા ફરવાને) યોગ્ય રહેશે નહી. સુ. ૩ |
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૭૧