SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ– :ખનો અધિકાર ચાલી રહ્યો છે. તે કારણે આ સૂત્રમાં દુષમદષમા કાળના ભારતની ભાવિ સ્થિતિનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે– નંદીઘાં અંતે રીતે भारहेवासे इमीसे ओसप्पिणीए दुसमदुसमाए समाए उत्तमकट्ठपत्ताए भरहस्स વાસસ રિક્ષણ ગાજરમાવાયારે વિસ?” હે ભદન્ત! આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, અવસવિણ કાળના છઠ્ઠા આરારૂપ દુષમદુષમકાળ જ્યારે અત્યન્ત ઉત્કટ અવસ્થાએ પહોંચ્યું હશે, ત્યારે ભારતવર્ષને આકાર ભાવ પ્રત્યવતાર કેવો હશે એટલે કે તે છઠ્ઠા આરામાં ભારતવર્ષનું રૂપ કેવું હશે– ત્યાં લોકેની અને પશુપક્ષીની હાલત કેવી હશે? “આકાર ભાવ” એટલે આકૃતિરૂપ પર્યાય, અને પ્રત્યવતાર' એટલે અવિર્ભાવ અથવા ઝટ થવાની ક્રિયા. આ રીતે આ પ્રશ્નનો ભાવાર્થ એવો નીકળે છે કે અવસર્પિણી કાળના ઉત્કૃષ્ટાવસ્થા પ્રાપ્ત છઠ્ઠી આરામાં ભારતવર્ષનું સ્વરૂપ કેવું હશે?” તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “! ” “હે ગોતમ ° છિ મણિરસ દાદમૃg, મમાયૂઇ, ઢામૂT” તે કાળ એવો ભય કર અને દુઃખમય હશે કે લેકે દુઃખથી વ્યાકુળ થઈને હાહાકાર મચાવી મૂકશે, દુઃખથી આકુળવ્યાકુળ થઈને ગાય આદિ જાનવરે ભાંભરવા માંડશે, પક્ષિગણું દુઃખથી વ્યાકુળ થઇને ચીત્કાર મચાવશે. “સમાજુમાવે ઘર – પસંદૂમિફા, વિસ, વાડી, મયંવારા, વાયા સંવદા ઃ વાતિ હે ગૌતમ! તે છઠ્ઠા આરાનો પ્રભાવથી એવા વાયુઓ અને એવા સંવર્તક પવન ફૂંકાશે કે જેમને સ્પર્શ અતિશય કઠોર હશે, જેને કારણે અતિશય ધૂળ ઊડતી રહેશે અને તે ધૂળને લીધે દિશાઓ મલિન લાગશે. જેને સહન કરવું મુશ્કેલ થઈ પડશે અને જેમાં પ્રાણીઓ જેવીસે કલાક આકુળ વ્યાકુળ થયેલા રહેશે. ઘાસ, પાન, કાષ્ટ આદિને સમૂહ તે પવનની સાથે પ્રબળ વેગથી આમ તેમ ઊડયા કરશે. 3 મિનાં માર્દીિતિ ફસાં અમંતા રહ્યા રેyપરમપનિrોના આ ભારતવર્ષમાં તે સમયે સમસ્ત દિશાએ વારંવાર ધૂળથી યુકત થઈને જાણે કે ધુમાડાને નિગાલતી હોય એવી બની જશે, અને ચારે દિશાઓ અંધકારથી યુકત થઈને પ્રકાશહીન બની જશે “માતૃવવા ૫ if યદિ વંરા જી મોત સમયની રક્ષતાને કારણે ચન્દ્ર અતિશય શીતલતા વરસાવશે. ‘શું કરવા વિનંતિ અને સૂર્ય અતિશય તાપ આપશે. “યત્રં च णं अभिक्खणं बहवे अरसमेहा, विरसमेहा, खारमेहा, खत्तमेहा, खयमेहा, ચાદા, વિનુમેઠા, વિષા , ગorદા, તથા વારંવાર અરસમેઘ-અમનોજ્ઞ રસવાળા મેઘ, વિરસ મેઘ - નીરસ મેઘ, ક્ષાર મેઘ – ખારા પાણીવાળા મેઘ, ખાતમેઘ, (છાણાના જેવા સ્વાદવાળા મેઘ) અમ્લ મેઘ – આંબલી જેવાં ખારા પાણીવાળા મેઘ, અગ્નિ મેઘ – આગની જેમ દાહજનક મેઘ, અશનિ મેઘ – કરા આદિથી યુકત મેઘ, વજ મેધ – પર્વતનું વિદારણ કરનારા મેધ, વિદ્યુમેઘ – વિજળીથી યુક્ત મેઘ, વિષ મેઘવિષ યુકત પાણીવાળા મેઘ, “પવળિો , વાદિળ – વેઢીના ઘરનામ સ્ટ ગમugષ પાળિયા અપેય (પી ન શકાય એવાં) જળવાળા મેધ, શારીરિક કલેશ, પીડા અને વેદના ઉત્પન્ન કરનારા જળવાળા મેઘ, અરુચિકર જળવાળા મેઘ, ચંનિષ્ઠ નિવવધારા નિવારણ૩૪ વાઉં વાણિિિર ? વરસાદ વરસાવશે. જે વર્ષો સાથે પ્રચંડ પવન ફૂંકાતા હશે. અને જે વર્ષ અતિશય મટી ધારે-મૂશળધારવરસતો હશે. 'जे णं भारहे वासे गामाऽऽगर, नगर, निगमखेड, कन्नड, मडंब, दोणमुह શ્રી ભગવતી સૂત્ર: ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy