________________
શીતતા પ્રદાન કરશે. (મદ ચં મૂરિયા તવરૂદ્ધતિ) સૂર્ય ઘણાજ તપશે. अदुत्तरं च णं अभिवखणं बहवे अरसमेहा, विरसमेहा, खारमेहा, खत्तमेहा, खट्टमेहा, अग्गिमेहा, विज्जुमेहा, विसमेहा असगिमेहा, अपि वणिज्जोदगा, बाहिरोग-वेदगोदीरणा-परिणामसलिला अमणुण्णपाणियगा, चंडानिलपहय, તિવવધા નિવાર વા વાર્દોિર) એટલું જ નહીં પણ વારંવાર અધિકમાં અધિક ખરાબ રસવાળા મેઘ (અમે), વિરસમેઘ વિરુદ્ધ રસવાળા મે, ખારમે–સાજીના જેવાં ખારા સ્વાદવાળા પાણીથી યુકન મેથે, ખાતમે - ખાતના જેવાં રળવાળાં મેઘ, અપ્લમેઆંબલી જેવાં ખાટા ફળવાળા મેઘ, અગ્નિમેશેઅગ્નિસમાન દાહ ઉત્પન્ન કરનારા મેઘ, વિધુતમે-વિજળીથી યુકત મેધ, વિષમેઘાવિષયુકષ મેઘ, અશનિ મેઘા–કરા આદિથી યુકત મિશે, વજા મેઘે–વજ જેવા ભેદન કરનારા મેઘ, પાણી ન પી શકાય તેવા જળવાળા મે, વ્યાધિ, રંગ અને વેદના ઉત્પન્ન કરનારા મેઘ, અરૂચિકર જળ વષવનારા મેઘા, વરસાદ વરસાવશે. ત વરવાદ પ્રચંડ પવનથી યુકત હશે અને અત્યંત વેગવાળી જળધારાથી યુકત હશે. તેને જ મા તારે નામાંss नगर-खेड-कब्बड-मडब-दोणमुह-पट्टणा-समसंवाहसंनिवेसगय जणवयं, चउप्पय-गवेलए, खहयरे, पक्खिसंघे, गामारनपयारनिरये तसेय पाणे, बहुप्पगारे रुक्स-गुच्छा, गुल्मलय, वल्ली, तणपव्ययग, हरितासहिपवालं कुरमादीए वे तणવાસણા વિદ્ધતિ ) જેને કારણે ભરતક્ષેત્રના ગામ, આકર, નગર, ખેટ, કબૂટ, મડબ, દ્રોણમુખ પટ્ટણ અને આશ્રમસંવાહ અને સંનિવેશમાં રહેલા જનસમૂહને પણ નાશ થશે ગાય, ભેંસ, ઘેટાં આદિ ચોપગાં જાનવરે, ખેચર (પક્ષી), ગામ અને વનમાં ફરતાં ત્રસ છો વગેરેને પણ નાશ થશે. અનેક પ્રકારનાં વૃક્ષો, ગુલ્મ, લતાઓ, વેલે ઘાસ, ઈસુ (શેરડી), દુર્વા (દર્ભ), એષધિ, પ્રવાલ, અંકુરો, તૃણ આદિ વનસ્પતિયોને પણ નાશ થઈ જશે. (ઉદવા, બિર,
, મદિના જ વેજિવિષે વિિિત) વૈતાઢય પર્વત સિવાયના બાકીના સમસ્ત પર્વતો, ગિરિ, હેંગર, ધૂળના બનેલા ટેકરાઓ, અને ધૂળરહિત સ્થાને નાશ થશે. (સ્ટિ–વિઝ-13-wવિસમ નિમારૂં જાસિંધુaiારું સમીક િરિ ) ગંગા અને સિંધુ સિવાયની નદીઓ, સમસ્ત ઝરણાંઓ, ખાડા અને દુર્ગમ તથા વિષમ ભૂમિમાં આવેલાં ઊંચા નીચા સ્થાને એક સરખાં બની જશે. (7 of સમાઇ માદાર પૂમિg રિક્ષા માગરમાવો મણિરૂ ?) હે ભદન્ત ! તે છઠ્ઠા આરામાં ભારતવર્ષની ભૂમિનો આકાર ભાવ પ્રત્યવતાર (એટલે કે ભૂમિનું સ્વરૂપ) કેવો હશે? (વાઈ) હે ગૌતમ ! (મૂનિ મસરૂ ઉગામ્યા, મુઝુમ્યા, છારામૂવા, તરવેલ્ફયમૂવા, તત્તસમરૂપૂયા, પૂઝિરાદુ, રેણુવદુરા, દેવદુ, વાગવા, चलणिबहुला, बहणं धरणिगोयराणं सत्ताणं दुनिकम्मा यावि भविस्सइ) તે સમયે ભૂમિ અંબારા જેવી, છાણાની અગ્નિ જેવી, ક્ષારિકભૂત (ભસ્મભૂત) અને તપા વેલા લોઢાના તવા જેવી હશે તાપને લીધે ભૂમિ અગ્નિ જેવી લાગશે, બહુજ રજવાળી, બહુજ ધૂળવાળી, બહુજ કીચડવાળા બહુજ શેવાળવાળી, અને જેના પર સ્થળચર પ્રાણીઓને ચાલવું ઘણું મુશ્કેલ થઈ પડે, એવી દુર્ગમ ભૂમિ તે વખતે બની જશે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬૯