SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર- (જામા !) હે ગીતમ! “ રવજયા, સીગળયા, ઘરઝૂરવા, પતિqળયા, પટ્ટાયા, વરિયાવળવા,” બીજાને દુ:ખ દેવાથી, બીજામાં દીનતા પેદા કરવાથી, બીજામાં શરીરનું શોષણ કરનાર શોક પેદા કરવાથી, બીજા જીવોને આંસુ પડાવવાથી, બીજાં છોને લાકડી આદિ વડે મારવાથી, અને તેમનામાં શારીરિક પરિતાપ ઉત્પન્ન કરવાથી, “વકૂપ વાળા નાa સત્તા સુવણળયા, વળવાણ, ઝાર પરિવાળવા અનેક પ્રાણને, અનેક ભૂતને, અનેક જીને અને અનેક સને દુઃખી કરવાથી, તેમના મનમાં શોક ઉત્પન્ન કરવાથી, અથવા તેમના વિષયમાં પિતે શોક કરવાથી, ઈત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કારણેથી “પૂર્વ રવહુ જોયના ! નવા ગાળાના વા વંતિ” હે ગૌતમ! જીવે દુરજરૂપ અસાતા વેદનીય કર્મોને બંધ કરે છે. તે સૂઇ ૨ ભાવિ ભારતવર્ષ કે અવસ્થાકે સ્વરૂપ કા નિરૂપણ ભરતક્ષેત્રની ભાવિ અવસ્થાની વક્તવ્યતા– “ દી મરેઈત્યાદિસૂવાથ- (કબૂદી મત ! હવે મારા રૂમસે ગોષિg दुसमदुसमाए समाए उत्तमकट्टपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभाव पडोચારે મસ્જિર )હે ભદન્ત ! બૂદીપ નામના આ મધ્ય જંબુદ્વીપમાં આ અવસર્પિણ કાળના છઠ્ઠા આરારૂપ દુષમ દુષમા કાળમાં–જ્યારે તે કાળ ઉકષ્ટહીન) અવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે ભરતક્ષેત્રને આકાર ભાવ(અવસ્થા ને પ્રત્યવતાર (આવિર્ભાવ) કે હશે–એટલે કે તે કાળે ભારતવર્ષનું સ્વરૂપ કેવું હશે? (નોરમા !) હે ગૌતમ! (દાદામ, મમમૃપ, શોઝાદમૂખ, શા મવસરુ) હાહાકાર મચી જાય એ તે કાળ હશે એટલે કે લોકેમાં દુઃખને કારણે હાહાકાર વ્યાપી જશે, ભંભાભૂત કાળ થશે – એટલે કે ગાય આદિ પ્રાણીઓ દુઃખથી ભાંભરી ઉઠે એવો તે કાળ હશે, કલાહલભૂત કાળ હશે એટલે કે પક્ષીઓ દુ:ખથી વ્યાકુળ થઈને કકળાટ મચાવે તેવે તે કાળ હશે હિ ગૌતમ ! છ આરે આ દુઃખજનક હશે. (સમામા ચ ાં રર फरूसधूलिमइला, दुबिसहा, वाउला, भय करा, वाया संवट्टगा य वाहिति ) સમયના પ્રભાવથી ઘણાજ કઠે, ધૂળથી મલિન, અસત્ય, અતિશય અનુચિત, અને ભયંકર એવા પવન તથા સંવર્તક પવન ફૂંકાશે. (રૂદ મિયાં પૂનાદિર્તિ જ રિસ समंता रओसुला रेणुकलुसतमपडलनिरालोगा समयलुक्ययाए य णं अहियं ચંતા ની મોજીત) તે કાળે ચોમેર વારંવાર ધૂળ ઊડશે. તે કારણે રજથી મલિન અને અંધકારથી યુકત બનેલી દિશાઓ પ્રકાશહીન બનીને ધૂમાડાથી આચ્છાદિત થઈ હોય એવી લાગશે, અને સમયની રૂક્ષતાથી ચન્દ્ર પણ અધિક શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧ ૬૮
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy