________________
કરી શકે છે, આ રીતે તેમનામાં સંયમને સદભાવ હોય છે. તેથી તેઓ સાતારૂપ અકર્કશ વેદનીય કર્મોનો બંધ કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કેગથિ iાં મત્તે ! વીવા સાથળના ૧૪મા શાંતિ ?? હે ભદન્ત ! જીવે શું સુખરૂપ સાતાદનીય કર્મોને બંધ કરે છે?
તેને ઉત્તર આપતા મહા વીર પ્રભુ કહે છે કે- “દંત મ?િ હા, ગૌતમ તેઓ સુખરૂપ સતાવેદનીય કર્મોને બંધ બાંધે છે. ખરે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “જE iાં મતે ! માયાળકના લMા જssiત્તિ ?? હે ભદન્ત! કયાં કયાં કારણોને લીધે જીવે સુખરૂપ સતાવેદનીય કર્મને બંધ કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર- (નોના!) હે ગૌતમ! પાછુપાઇ, થry#ાચાઇ, વજુઘવાઇ, સાજુપણ પ્રાણા તરફ અનુકંપા રાખેવાથી, ભૂત તરફ અનુકંપા રાખવાથી, જી તરફ અનુકંપા રાખવાથી અને સો તરફ અનુકંપા રાખવાથી, “haavi giri ભાવ સત્તાળ તુવરવળા, સોયા , અનૂરાવાળુ, અતિivarg, વિદ્યા , ગારિયાવાથrg” ઘણા પ્રાણને, ભૂતને, જીને અને સને દુઃખી નહીં કરવાથી, તેમનામાં દીનતા ઉત્પન્ન નહીં કરવાથી, શરીરનું શાષણ કરનારા અથવા આંસુ, લાળ આદિ ઉત્પન્ન કરનાર શેકને ઉત્પન્ન નહીં કરવાથી, તેમને સંતાપ થાય એવું કઈ પણ કાર્ય નહીં કરવાથી, તેમને લાકડી આદિ વડે નહી મારવા-પીટવાથી, અને તેમને શારીરિક પરિતાપ ઉત્પન થાય એવું કાર્ય નહીં કરવાથી, “gi રવ ગોયના ! નીવાળું તથાળકના જન્મ વષ્યતિ' છ સાતા વેદનીય કર્મોને બંધ કરે છે. “ga નેફયા વિ, વં નાવ બાળવા એ જ પ્રમાણે પ્રાણાદિકે પ્રત્યેની અનુકંપા આદિ કારણથી નારક જીવો પણ સાતાદનીય કમને બંધ કરે છે. ભવનપતિથી લઈને વૈમાનિકે પર્યન્તના દેવે પણ પ્રાણાદિક પ્રત્યેની અનુકંપાથી તથા ઉપયુંકત કારણેથી સાતવેદનીય કર્મના લાયક બને છે.
- હવે ગૌતમ સ્વામી અસાતા વેદનીય કર્મના બંધ વિષે પ્રશ્ન પૂછે છે- “અસ્થિvi તે ! જીવ ગાથા લેજના ક્યાં ગતિ ?'હે ભદન્ત ! શું એ વાત સંભવી શકે છે કે જીવે દ્વારા અસાતવેદનીય કર્માને બંધ કરાય છે?
ઉત્તર- “તા. સ્થિ? હા, ગૌતમ! એ વાત સંભવી શકે છે. જીવો દુઃખરૂપ અસાતવેદનીય કર્મોને બંધ કરતા હોય છે.
પ્રન– “ of મને ! નીવાવ ગાયાળકના જન્મ નંતિ ?' હે ભદન્ત! છો કયા કયા કારણોને લીધે અસાતવેદનીય કર્મ બાંધે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૬ ૭