SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અસંજ્ઞી જીવાદિ કે સ્વરૂપ કા નિરૂપણ અસંસી જીવ આદિની વકતવ્યતા લે છે મને ! માનિનો 1 ” ઈત્યાદિ સૂત્રાર્થ (ને જે મંતે ! પત્રિો પાપ તંગદા કુદવારૂણા ના રાસ काइया छटा य एगइया तसा, एए णं अंधा, मूढा तमंपविष्टा, तमपडलमोहનાદિના, ગામનિશા તેયા તાત્તિ વત્તત્રં તિયા !) હે ભદન્ત ! આ જે અસંજ્ઞી છવો છે, જેવાં કે પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવો, તથા કેટલાક સંમૂછિમ જન્મવાળા ત્રસ જીવે, તેઓ બધાં અંધ (અજ્ઞાની કે મૂઢ, અંધકારમાં રહેલા હોય એવા, અને અંધકારરૂપ હજાળથી આવૃત હેવાને કારણે અકામનિકરણ (અનિચ્છા પૂર્વક વેદનાનું વેદન) કરે છે, એવું શું કહી શકાય ખરૂં ! (દંતા જોયમ) હા, ગૌતમ ! (જે ફુ યાત્રિના પાપુવિધારવા जाव वणस्सइकाइया, छटा य जाव वेयणं वेए तीति वत्तव्वं सिया) પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના જીવો અને છઠ્ઠ સંમૂછિમ જન્મવાળા ત્રસ જીવે, એ બધાં અસંજ્ઞી છો અકામનિકરણ કરે છે એટલે કે અનિચછાપૂર્વક વેદનાનુ વેદન કરે છે, એમ કહી શકાય છે. (ગથિ મંતે ! પદ્મ રિ ગામ નિઝા ') હે ભદન્ત ! સમર્થ અથવા સંજ્ઞી હોય એવાં છે પણ શું અનિચ્છા પૂર્વક વેદનાનું વેદન કરે છે ? (દંતા, વ્યથિ ) હા, ગૌતમ ! સંજ્ઞા છે પણ અનિચછાપૂર્વક વેદનાનું વેદન કરે છે. (૪૬ અંતે ! વિ #મ નિરા વેવાં રેug ?) હે ભદન્ત ! જીવ સમર્થ હોવા છતાં પણ (સંજ્ઞી હોવા છતાં પણ) અનિષ્ઠાપૂર્વક વેદનાનું વેદન કેવી રીતે કરે છે ? ( જોવા !) હે ગૌતમ ( जे णं णो पभू विणा पईवेणं अंधकारंसि स्वाइं पासित्तए, जे णं नो पभू पुरओ रूवाह अणिज्झाइत्ता णं पासित्तए, जे णं नो पभू मग्गओ रूबाई अणवयक्खिता णं पासित्तए, जे णं नो पभू पासो रूवाई अणवलोइत्ताणं पासित्तए जे णं णो पभू उड़ रूबाई अणालोएत्ता णं पासित्तए, जे णं नो पभू अहेरूवाई अणेालाइत्ताणं पासित्तए, ए सणं જોવા ! જમ્ ઉષ ગ્રામનિવાર, રે રે ) સમર્થ હોવા છતાં પણ સંસી હોવા છતાં પણ જેમ જીવ અંધકારમાં રૂપને જોઈ શકતું નથી. સામે રહેલા પદાર્થને પણ જેમ તે અવકન કર્યા વિના દેખી શકતા નથી, પાછળ રહેલી વસ્તુને પાછળ નજર કર્યા વિના જેવી રીતે જોઈ શકતું નથી, પાસે રહેલી વસ્તુને પણ જીવ ઉપગની અસ્થિરતામાં જેમ જોઇ શકતું નથી, ઉપર રહેલા પદાર્થને ઊંચી નજર ર્યા વિના જેમ તે જોઈ શકતું નથી, નીચે રહેલા પદાર્થને પણ નીચી નજર કર્યા વગર જેમ જીવ જોઈ શકતો નથી. એ જ પ્રમાણ સમર્થ હોય એવો જીવ પણ ઉપગ રહિત દશામાં અનિચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે ટીકાર્થ– જીવનો અધિકાર ચાલે છે, તેથી સૂત્રકારે અહીં અસંજ્ઞી આદિ જેની શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy