________________
વકતવ્યતાનું કથન કર્યું છે ગૌતમ સ્વામી અસંસી જીવો વિષે મહાવીર પ્રભુને એ प्रश्न पूछे छे ३ जे उमे भंते! असन्निको पाणा तजहा पुढविकाइया जाव વધારનારા ' હે ભદન્ત ! પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, “ ઇદા પ્રકથા તલા? અને છઠ્ઠા સંમૂછિમ જન્મવાળા ત્રસ છે એટલે કે દીન્દ્રિયથી લઈને ચન્દ્રિય પતના તથા સંમૂ૭િ જન્મથી ઉત્પન્ન થયેલાં પંચેન્દ્રિય અસંશી છે, આ બધાં અસંશી જી “ ggg ગંધા, मूढा, तमंपविट्ठा, तमपडलमोहजालपडिच्छन्ना अकामनिकरणं वेयणं વેતિ કૃતિ વત્તાનું રિયા ” અંધ (અજ્ઞાન વાળા ) હોય છે. મૂઢ તવશ્રદ્ધા રહિત હોય છે. અંધકારમાં ડૂબેલાં હોય છે, અને તમઃ પટેલ જ્ઞાનાવરણ, મેહનીયરૂપ અંધકાર જાળથી આચ્છાદિત હોય છે. હે ભદત ! એવાં તે અસંજ્ઞી છે જે સુખ દુઃખરૂપ વેદનાનુ વેદન કરે છે, તે અનિચ્છાપૂર્વક અજ્ઞાન દશામાં જ કરે છે, એવું કહી શકાય ખરૂં? વેદનાના અનુભવમાં ઇચછાને સદ્દભાવ ન રહે તેનું નામ જ અકામ છે. અસંસી છોમાં મનનો અભાવ હોય છે તેથી તેઓમાં ઇચ્છાશકિતને પણ અભાવ જ હોય છે. જે વેદનાને વેદનમાં તે અકામ જ કારણરૂપ હોય છે તે વેદનાને “અકામનિકરણ” કહે છે. તેથી જ ગૌતમ સ્વામીએ એ પ્રશ્ન પૂછે છે કે તે જેવો અસંસી હોવાથી તેમનામાં ઇચ્છા જેવું કંઈ પણ સંભવી શકતું જ નથી. છતાં તેમના દ્વારા પણ સુખદુઃખનું વદન તે થાય છે જ. તે વેદન ઈચ્છા કર્યા વિના જ અજ્ઞાનાવસ્થામાં જ થતું હશે, એવું માની શકાય ખરૂં ? ગૌતમ સ્વામીના પ્રશ્નને જવાબ આપતા મહાવીર પ્રભુ તેમને કહે છે કે “ દંતા જોવા ! જે જે असन्मिणो पाणा, पुढविकाइया जाव वणस्सइकाइया छहाय जाव चेयणं नेए तीति વત્ત હિરા ? હે ગૌતમ ! પૃથ્વાકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક, અને સંમૂ૭િમત્રસકાયિક, આ બધાં અસંસી છ અનિચ્છાપૂર્વક જ વેદનાનું વેદન કરે છે, એમ કહી શકાય છે. વળી આ પ્રશ્નોત્તર આલાપક દ્વારા એ પણ ફલિન થાય છે કે અસંજ્ઞી (અમનસ્ક) જીવો છે, તેઓ મનના અભાવે ઈચ્છાશકિત અને જ્ઞાનશક્તિથી રહિત હોય છે. તેથી તેઓ અનિચ્છાપૂર્વક અજ્ઞાન અવસ્થામાં જ સુખ દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે
મથિઇ અંતે ? જન્મ રિ શામનિશા જેવા આંતિ ?” હે ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે છે જીવો સમર્થ હોય છે એટલે કે સંજ્ઞી ( મન સહિત ) હોય છે, અને તે કારણે રૂપાદિ સંબંધી એગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાને સમર્થ હોય છે, તેઓ પણ અકામનિકરણ (અનિચ્છા પૂર્વક) અથવા અજાણ પણે સુખદુઃખનું વદન કરે છે?
ઉત્તર–“દંતા ચમા મચિ ? હા, ગોતમ ! એવું સંભવી શકે છે કે સમારક હેવાથી સમર્થ હોય એવાં જીવો પણ અનિચ્છાપૂર્વક વેદનાનું વદન કરે છે. હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે “ i મંત્તે ! રિ ગામનાર રેય રેખંતિ ) હે ભદન્ત ! ઈચ્છા શકિત અને જ્ઞાનશકિતને સદ્ભાવ હેવાને લીધે સમર્થ બનેલા જીવ પણ કેવી રીતે અનિચ્છાપૂવક અજાણ અવસ્થામાં વેદનાનું વેદન કરે છે ?
ઉત્તર-જાના હે ગૌતમ ! ને ઉમ્ર વિના અંધાર વાકું સિત્તા ? જેવી રીતે ચક્ષુઈન્દ્રિય સંપન્ન છત્ર પણ અંધકારમાં રૂપને ( પદાર્થોને ) જોઈ શકવાને સમર્થ હોતા નથી. ( દીપકની મદદથી જ તે પદાર્થોને જોઇ શકે છે ) તથા “ જે ળ નો પમ્ પુર હવા; ગળારૂત્તા
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯ ૩